વાંસદા સદગુરુહાઇસ્કુલ ભીનાર માં 78 માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ.

વાંસદા- વાંસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત ભીનારમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી. V. – ABLE ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરાના પ્રમુખ મેઘા શાહ તેમના ધર્મપત્તિ મેહુલભાઈ શાહ ટ્રસ્ટી…

વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માનનીય મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી

વાંસદા. વાંસદાનાં ડોક્ટર લોચન શાસ્ત્રીનું વિશ્વ આદિવાસી દિવસે સન્માન કરાયું. ………… વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માનનીય મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી.આ પ્રસંગે…

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના…

નવસારી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે તા. ૦૪-૦૮-૨૦૨૪ના રોજ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

(૧) કાળા આંબા વાટી રોડ (૨) મહુવાસ સરા રોડ (૩)લાખાવાડી ચાપલધરા મીઢોલ ફળિયા રોડ (૪) સિંગાડ જાગૃતિ ફળિયા રોડ (૫) નાની વાલઝર મોટી વાલઝર રોડ (૬) બારતાડ જીવણબારી ફળિયા રોડ…

વાંસદા શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું.

ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું.ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા તથા વનીકરણ વિભાગ તથા પશ્ચિમ રેન્જ દ્વારા વાંસદા દિગ્વીર નિવાસ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનુ કાર્યક્રમ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં…

વાંસદા તાલુકાના લીમઝર  ડુંગરપાડા વર્ગ શાળા, વલ્લભ વર્ગ શાળા અને ભગરપાડા વર્ગ શાળામાં સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના લીમઝર ડુંગરપાડા વર્ગ શાળા, વલ્લભ વર્ગ શાળા અને ભગરપાડા વર્ગ શાળામાં સી આર સી કોઓર્ડીનેટર લીમઝરના ભરતભાઇ બી ચૌધરી ના પ્રયત્નથી ASC કંપની તરફથી બાળકોને નોટબુક, મીનીયા કલર,…

વાંસદા તાલુકાના મનપુર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળવા માં આવ્યો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજી ટર્મ નો પહેલો અને 111 મો એપિસોડ

વાંસદા તાલુકાના મનપુર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળવા માં આવ્યો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજી ટર્મ નો પહેલો અને 111 મો એપિસોડ જોવાયો. . ‌‌. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ જ…

વાસદા તાલુકામાં નર્સિંગ ઇન્સ્ટિટયૂટ બોગસ છે કે કોઈ અધિકારી ની રહેમ નજર હેઠળ છે?આ ગોરખધંધા બંધ થશે?”અધિકૃત પરવાનો છે કે? પોતાની મનમાની થી દુકાન ખોલી બેઠા છે?”.

વાસદા તાલુકામાં નર્સિંગ ઇન્સ્ટિટયૂટ બોગસ છે કે કોઈ અધિકારી ની રહેમ નજર હેઠળ છે?આ ગોરખધંધા ચલાવી રહ્યા છે. “અધિકૃત પરવાનો છે કે? પોતાની મનમાની થી દુકાન ખોલી બેઠા છે?”. ઘણા…

વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વાંસદા ખાતે જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા દ્વારા વાંસદા ના પ્રસિદ્ધ સંગીતકાર  જય કિશનજી ની પ્રતિમાને પુષ્પ અર્પણ .

વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વાંસદા ખાતે જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા દ્વારા વાંસદા ના પ્રસિદ્ધ સંગીતકાર જય કિશનજી ની પ્રતિમાને પુષ્પ અર્પણ નો કાર્યક્રમ કરી જયકિશનજીને યાદ કરવામાં આવ્યા હતા.. આ…

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , અને જેસીઆઇ વાંસદા દ્વારા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાંઆવ્યું.                            

_____ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , જેસીઆઇ વાંસદા દ્વારા વાંસદા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. –વિશ્વ રક્તદાતા દિવસે વાંસદા ખાતે 40 બોટલ…

error: Content is protected !!