ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે રક્ષાબંધન પર્વ તેમજ વિશ્વ આદિવાસ દિવસની ઉજવણી કરવામાં આવી.
ભારત સેવાશ્રમ સંઘ ગગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે શાળાના પ્રણવ સાંસ્કૃતિક ભવન માં રક્ષાબંધન પર્વ તેમજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ ની શરૂઆત…
વાંસદા માં શાંતિપૂર્ણ માહોલ માં હર્ષ ઉલ્લાસ સાથે મહોરમ માં નાના મોટા તાજીયા નું વરસતા વરસાદ માં ઝૂલુસ નીકળ્યું.
વાંસદા તાલુકા ના મુસ્લિમ બિરાદરો એ તથા હિન્દુ ભાઈઓ બહેનો એ પણ મહોરમ માં આસ્થા સાથે કોમી એકતા સાથે તાજીયા ને સલામ દુવા કરી વાંસદા નગર માં ઝૂલુસ નીકળતા લોકો…
વાંસદા થી ઉનાઈ સુધીના વાપી શામળાજી હાઇવેના ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ તો થયું, સાંસદ ધવલભાઈ પટેલ આ રસ્તાના ખાડા ની ચકાસણી કરશે! કે કેમ?
– વાપી-શામળાજી હાઈવેની દુર્દશાને લઈ ધવલ પટેલે એન.એચ.આઈના વડાને આડેહાથ લીધાવાપી-શામળાજી હાઇવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની શરૂવાતે મસમોટા ખાડાઓ પડવાને લઈ અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો…
નવસારી જી. ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે મુલાકાત આપી,વાસદા ભીનાર ના મહેશભાઈ રમણભાઈ પટેલ સાથે અન્ય આગેવાનો ને શુભેચ્છા પાઠવી.
વાંસદા તાલુકામાં તાજેતરમાં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભીનાર ગામ ની વોડૅ નંબર 1 ની ખાલી પડેલી જગ્યા પર ભીનાર ગામ ના ભાજપનાં કાર્યકર્તા લિરીલ પટેલ ની પહેલથી સરપંચ…
નવસારી જીલ્લા ના વાસદા નગરમાં પહલગામ હુમલા બાબતે અક્રોશ, પાકિસ્તાન મુર્દાબાદના લાગ્યા.
નવસારી જી. ના વાસદા નગરમાં યુવાનો વડીલો એ પહલગામ હુમલા બાબતે આક્રોશ સાથે પાકિસ્તાન ના ઝંડા રસ્તા પર મૂકી પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા. TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા.
વાંસદા તાલુકા માં ૧ મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્ય માં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય ઉપવાસ નું આયોજન.
વાંસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા ગામે જયમીન ભાઈ ના ઘરે જે રીતે ગુજરાત માં બેરોજગારી ,ભ્રષ્ટાચાર, નસિલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થવું,પેપર લીક,કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે…
વાંસદા જલારામ હોલ ખાતે 177 વિધાનસભા નો સક્રિય સભ્ય સંમેલન યોજાયો.
૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ના ઉજવણીના ભાગરૂપે આ સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌપ્રથમ સાત મિનિટની પાર્ટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ની કામગીરીની…
વાંસદા સદગુરુહાઇસ્કુલ ભીનાર માં 78 માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ.
વાંસદા- વાંસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત ભીનારમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી. V. – ABLE ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરાના પ્રમુખ મેઘા શાહ તેમના ધર્મપત્તિ મેહુલભાઈ શાહ ટ્રસ્ટી…
