વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , અને જેસીઆઇ વાંસદા દ્વારા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાંઆવ્યું.                            


_____ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , જેસીઆઇ વાંસદા દ્વારા વાંસદા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

–વિશ્વ રક્તદાતા દિવસે વાંસદા ખાતે 40 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું .

આ કેમ્પનું ઉદઘાટન રેડ ક્રોસના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબના હસ્તે ઉ્દઘાટન કરવામાં આવ્યું .આ કેમ્પમાં કુલ 40 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ કેમ્પમાં લાયન્સ ક્લબ બીલીમોરા બ્લડ બેન્ક દ્વારા સહકાર આપવામાં આવેલ.

આ કાર્યક્રમ માં રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી ,જેસીઆઈ પ્રમુખ મિતુલ ભાવસાર ,મંત્રી સાગર પટેલ, વિજય પટેલ,આશિષ સોલંકી, યોગેશ દેસાઈ, નિલેશ પારેખ, હિનેશ ભાવસાર ,સ્મિત સોલંકી ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ ,ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા વિગેરે હાજર રહેલ . કેમ્પમાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું. અને રક્તદાતાઓ નો આભાર માનવામાં આવ્યો હતો.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ…

વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપી.

ઠાકોરભાઈ પટેલ કિન્નરી વાળા તરીકે નગરમાં પ્રખ્યાત અને દાતાઓમાં એક વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!