વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની રૂ 80,000 ના કુલ 10 બાંકડાની ભેટ અર્પણ .

વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ : નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની રૂ. 80 હજારની ભેટથી સુશોભિત

વાંસદા ગ્રામ પંચાયત સંચાલિત સરદાર બાગમાં સમાજસેવી તથા વાંસદાના આગેવાન અબ્બાસ ચાચા દ્વારા બાગની સુવિધાઓમાં વધારો કરવામાં આવે તે માટે રૂ. 80,000 કિંમતના કુલ 10 બાંકડાની ભેટ અર્પણ કરવામાં આવી હતી. બાગના સૌંદર્ય અને જનસુવિધા માટે આપેલી આ મૂલ્યવાન ભેટનું સર્વત્ર સ્વાગત થઈ રહ્યું છે.

આ પ્રસંગે રાકેશભાઈ શર્મા, ગુલાબભાઈ પટેલ, હેમાબેન શર્મા, વિરલભાઈ વ્યાસ, રાજુભાઈ મોહિતે, પ્રદૂમનસિંહ સોલંકી, મહેશભાઈ કુર્મી, દીપકભાઈ શર્મા, ચિરાગ કડોડીયા, રામભાઈ મોહિતે, હિતેષભાઈ મોહિતે, નૈનાબેન, કૌશિકભાઈ, ધીરજભાઈ, મહેશભાઈ, દર્પણભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજસેવી અબ્બાસ ચાચાનું આ યોગદાન વાંસદાના નાગરિકોમાં પ્રશંસાનું કારણ બન્યું છે કારણ કે સરદાર બાગમાં આવતા વોકર્સ અને બાળકોને હવે વધુ સુવિધા ઉપલબ્ધ થશે.
વાંસદા ગ્રામ પંચાયત તથા ઉપસ્થિત આગેવાનોએ અબ્બાસ ચાચાના સમાજહિતના આ પ્રયત્નને બિરદાવ્યા અને આભાર વ્યક્ત કર્યો.

TODAY 9 SANDESH NEWS’

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, શિક્ષણ, રમત-ગમત અને આરોગ્ય સહિત વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34…

વાંસદા તાલુકા નાં નાનીભમતી ગ્રામ પંચાયત ખાતે નવા ભવ્ય પંચાયત ભવન નું લોકાર્પણ.

લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસભેર અને વૈભવી રીતે ઉજવાયો. ગામના વિકાસના દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરતો આ પ્રસંગ માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી દિપ્તીબેન પટેલના શુભ હસ્તે લોકાર્પણ કરીને નાનીભમતી ગામને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!