Latest Story
શ્રી સર્વહીત ફાઉન્ડેશન તરફથી ખેડૂત મિત્રો ને આદિવાસી દિવસ ની શુભકામના. www.shree sarvahit.comવાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા.વાંસદા આનંદ તપોવન ના અધ્યક્ષ અને જાણીતા યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ ને ફાઇનાન્સ કમિટી માં નિયુક્ત કરવા માં આવ્યાનવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પ્રથમવાર નવી ટેક્નોલોજી થી રસ્તાના મરામતની કામગીરી શરૂ કરાઈઆપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણા જીવન માં સાચો માર્ગ બતાવનાર ગુરુદેવ ને ગુરુપૂર્ણિમા ના શુભ દિને વંદન પ્રણામ.વાંસદા આનંદ તપોવનના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ પટેલની ઇન્ડિયન યોગા એસોસિયેશનની રાષ્ટ્રીય સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીમાં નિમણૂક.ડાંગ જિલ્લા (પંચાયત) માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામ્ય માર્ગો પર યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી શરૂ કરાઈ.નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦‌ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.વાંસદા તાલુકા માં ભારે વારસાદના કારણે ૪૯ થી વધુ રસ્તાઓ પરના લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ ને થયેલ નુકસાન ની મરામત ચાલુ.વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

Today Update

Main Story

error: Content is protected !!