નવસારી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે તા. ૦૪-૦૮-૨૦૨૪ના રોજ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

(૧) કાળા આંબા વાટી રોડ
(૨) મહુવાસ સરા રોડ
(૩)લાખાવાડી ચાપલધરા મીઢોલ ફળિયા રોડ
(૪) સિંગાડ જાગૃતિ ફળિયા રોડ
(૫) નાની વાલઝર મોટી વાલઝર રોડ
(૬) બારતાડ જીવણબારી ફળિયા રોડ
(૭) મોળા આંબા બોપી રોડ
(૮) વાંદરવેલા દોણજા રોડ
(૯) ચારણવાડા એપ્રોચ રોડ
(૧૦) મહૂવાસ જનાર્દન ફળિયા રોડ
(૧૧) ખાંભલા નવતાડ રોડ
(૧૨) પાલગભણ ગામીત ફળિયા રોડ
(૧૩) વાંદરવેલા પાવડી ફળિયા રોડ
(૧૪) સતીમાળ અંકલાછ રોડ
(૧૫) અંક્લાછ ચોંઢા રોડ
(૧૬) કેવડી ઉપલા ફળિયા રોડ
(૧૭) કામળઝરી અંકલાછ રોડ

ભારે વરસાદને કારણે સાવચેતી રાખવાની જરૂર દરેક નાગરિક ની ફરજ

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકાના સિંણધઇ ગામ ના અસરગ્રસ્ત પરિવારોને સાંસદ ધવલ પટેલે 5000 કિલો અનાજ અને 750 પતરાની રાહત સામગ્રી થી કરી સહાય.

અમિત મૈસુરીયા વાસદા તાલુકાના સિંણધઇ ગામ ના અસરગ્રસ્ત પરિવારોને સાંસદ ધવલ પટેલે 5000 કિલો અનાજ અને 750 પતરાની રાહત સામગ્રી થી કરી સહાય. આ દુઃખ ની ધડી માં પોતાના કમરનો…

વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારો ને સહાય

વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે અસરગ્રસ્ત પરિવારોને અનાજ,તેલ લોટ ચોખા ,ફરસાણ દાળ ,બટાકા હળદર, મરચું જેવી જીવન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!