વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ભાઠેલ ફળિયામાં
નિલેશભાઈ બુધાભાઈ પટેલ ના ઘરે આગ લાગી હતી.

જેમાં નિલેશભાઈ નું ઘર ભસ્મી ભૂત થઈ ગયું હતું.ઘરની મોટાભાગ ની વસ્તુ બળીને ખાખ થઈ ગયી હતી. આગ લાગવા ની ધટના ની જાણ વાસદા ગામપંચાયત માં કરી હતી જલ વાહન આવે તે પહેલા આખું ઘર ખાખ થઈ ગયુ પરંતુ ત્યાર બાદ આગ ને કાબુ માં લીધી હતી

માહિતી મુજબ ફાયરબ્રિગેડ વિભાગ ને જાણ કરતા ફાયરબ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું.. આજુ બાજુ ના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.જાન હાનિ થી બચાવ થયો.આગ લાગવા નું કારણ અંક બંધ છે.

TODAY 9 SANDESH NEWS