વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો.

નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો

વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી રહ્યા વિશેષ ઉપસ્થિત, નાણાં મંત્રીશ્રી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ નું કેન્દ્ર દુકાન નં 3 પર હસ્ત કાળા તેમજ બાબુ ક્રાફટ ના સાધનો હતા . નાણાં મંત્રી એ દુકાન નંબર 3 સર્વહિત બહુ હેતુક બિન પરંપરાગત મંડીલી ના સભાશદ લક્ષ્મી રાજેશ મહાકાલ જોડે એમના દ્વારા સ્ટોલ પર મૂકવા માં આવેલી હેન્ડીક્રાફ્ટ વસ્તુની માહિતી લીધી હતી.તદ ઉપરાંત તમામ દુકાનદારોને સરકારની કલ્યાણ કરી યોજનાઓ લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે સૂચિત કરાયા હતા..

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત.

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત. બિયારણ કેન્દ્રમાં જીવામૃતનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો…

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની નવી દિલ્હી માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ —————————————————— દેશ અને વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વતંત્ર દેવજી મહારાજે શુભકામના અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!