વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો.

નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો

વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી રહ્યા વિશેષ ઉપસ્થિત, નાણાં મંત્રીશ્રી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ નું કેન્દ્ર દુકાન નં 3 પર હસ્ત કાળા તેમજ બાબુ ક્રાફટ ના સાધનો હતા . નાણાં મંત્રી એ દુકાન નંબર 3 સર્વહિત બહુ હેતુક બિન પરંપરાગત મંડીલી ના સભાશદ લક્ષ્મી રાજેશ મહાકાલ જોડે એમના દ્વારા સ્ટોલ પર મૂકવા માં આવેલી હેન્ડીક્રાફ્ટ વસ્તુની માહિતી લીધી હતી.તદ ઉપરાંત તમામ દુકાનદારોને સરકારની કલ્યાણ કરી યોજનાઓ લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે સૂચિત કરાયા હતા..

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની નવી દિલ્હી માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ —————————————————— દેશ અને વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વતંત્ર દેવજી મહારાજે શુભકામના અને…

ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક અર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!