વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માનનીય મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી

વાંસદા.

વાંસદાનાં ડોક્ટર લોચન શાસ્ત્રીનું વિશ્વ આદિવાસી દિવસે સન્માન કરાયું.
…………
વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માનનીય મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી.આ પ્રસંગે જિલ્લાના વિવિધ ક્ષેત્ર આદિવાસી બાળકો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હોય તેમને સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વાંસદામાં તબીબી ક્ષેત્રે વિશેષ યોગદાન આપવા બદલ કોટેજ હોસ્પિટલ વાંસદાના ડોક્ટર મોહિનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું

તથા છેલ્લા ત્રણ વર્ષથી વાંસદામાં સામાજિક ક્ષેત્રે તેમજ તબીબી ક્ષેત્રે પણ જેમનું વિશેષ યોગદાન રહ્યું હોય અને સર્પદંસની સારવારમાં ખૂબ જ મોટી નામના મેળવી હોય એવા રાણી ફળિયા ખાતે શ્રી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર લોચન શાસ્ત્રીનું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૬૦૦ થી વધુ દર્દીઓની સારવાર કરી અને બધા દર્દીને સારા કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોય તો જિલ્લા પોલીસ વડા શ્રી સુશીલ અગ્રવાલ સાહેબના હસ્તે એમનો સન્માન કરી પ્રશસ્તી પત્ર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પંચાયત પરિષદના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, કલેક્ટર, ડીડીઓ , ભાજપા જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા- વાંસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની નવી દિલ્હી માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ —————————————————— દેશ અને વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વતંત્ર દેવજી મહારાજે શુભકામના અને…

સમૃદ્ધ જીવન કો -ઓપરેટીવ સોસાયટી લી.કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ નો હુકમ

લાખો લોકો ના કરોડો ના બચત ના નાણાં ઉઘરાવનાર સમૃદ્ધ જીવન કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ હુકમ કરવામાં આવ્યો. પુણે સ્થિત સમૃદ્ધજીવન ફૂડ્સ ઇન્ડિયાને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!