વલસાડ ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર ઢાળ દુર્ધટના સર્જે તો નવાઇ નહિ.

-વલસાડ ધરમપુર ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર ઢાળ દુર્ધટના સર્જે તો નવાઇ નહિ.

હાઇવે ઓથોરિટી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ છે. તેવું જણાય.છે!

“જુઓ વલસાડનો આ રસ્તો છે કે ‘મોતનો કૂવો’?
વલસાડ જિલ્લાના ધરમપુર ચોકડીથી ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર એવી સ્થિતિ સર્જાઈ છે કે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. મુખ્ય હાઈવે અને સર્વિસ રોડ વચ્ચેના ખતરનાક લેવલના કારણે રસ્તો જાણે ‘મોતનો કૂવો’ બની ગયો હોય તેમ દેખાય છે.
દ્શ્યમાં નજરે પડે છે કે અહીં ગાડી પસાર થતા જ પલટી મારી જવાની પૂરેપૂરી શક્યતા છે. હજારો લોકોની અવરજવર છતાં તંત્ર કેમ મૌન છે? શું કોઈ ગમખ્વાર અકસ્માત થાય પછી જ આ રસ્તો સરખો કરવામાં આવશે?
વાહનચાલકો સાવચેત રહેજો, આ રસ્તો જોખમી છે!”

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ – રવિન્દ્ર મહાકાલ.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદામાં બિહાર ચૂંટણીની જીતનો જયઘોષ : બિહાર ચૂંટણીના વિજયોત્સવમાં વાંસદા બીજેપી કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ.

વાંસદામાં બિહાર ચૂંટણીની જીતનો જયઘોષ : બિહાર ચૂંટણીના વિજયોત્સવમાં વાંસદા કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ સાંસદ ધવલભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉમંગ ,ઉત્સાહ સાથે ઝૂમી ઉઠ્યા વાંસદાના ગાંધી મેદાનમાં આજે ઉત્સાહ અને ગૌરવનું…

વાસદા તાલુકાની હનુમાનબારી ગામની પ્રાથમિક શાળા ના બાળકો તથા સ્થાનિકો વર્ષો થી બિલ્ડીંગ એપાર્ટમેન્ટ ના ખાળકુવાના દૂષિત પાણી માંથી પસાર થવા મજબૂર.બાળકો ના વાલીઓ પણ હવે રોષે ભરાયા!.

વાસદા તાલુકાની હનુમાનબારી ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત પ્રાથમિક શાળા ના બાળકો તથા સ્થાનિકો બિલ્ડીંગ એપાર્ટમેન્ટ ના વર્ષો થી ખાળકુવાના દૂષિત પાણી માંથી પસાર થવા મજબૂર.બાળકો ના વાલીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!