વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ની શરૂઆત દિન પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ એ‌ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા અને રણજીતસિંહજી ના શિક્ષણક્ષેત્રે આપેલ યોગદાન ને બિરદાવ્યું હતું.સાથે સમગ્ર કાર્યક્રમ ની પુર્ણાહુતી સહભોજન સાથે કરી.. રણજીતસિંહ પરમાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ માં ગ્રામજનો, વિદ્યાર્થીઓ શિક્ષકમિત્રો વગેરે હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મહુવાસ ખાતે ચાલતી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં શિક્ષણ જગત ને શર્મશાર કરતી ઘટના બની.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મહુવાસ ખાતે ચાલતી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં શિક્ષણ જગત ને શર્મશાર કરતી ઘટના બની. આરોપી દિશાંત ઠાકુરે દીકરી ને બોલાવી કપડાં ઉપર કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!