વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય- ગૃહ મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાને ભીડમાં વેપારીનું પર્સ ચોરી
વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉનાઈ એપિએમસી માર્કેટ યાર્ડ સામે ભીડભાડ માંથી વેપારી ધર્મેશભાઈનું પર્સ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ…
વાંસદા તાલુકાના અનેક વિસ્તારોમાં જીતુભાઈ ચૌધરી ના હસ્તે વિકાસ લક્ષી કામો નું ખાતમુહૂર્ત કરવા માં આવ્યું
ચારણવાડા ગામે ડુંગળી ફળિયા પાસે વડાપ્રધાન સડક યોજના અંતર્ગત રસ્તા નુ ખાતમુહૂર્ત કરવા માં આવ્યું . કાર્યક્રમમાં સર્વે ગામજનો તથા આગેવાનો અને ભાજપ ના હોદ્દેદારો એ હાજરી આપી ચારણવાડા ગામમાં…
વાંસદા ગામમાં દશેરા નિમિત્તે C.C.C.T.V કેમેરા અને STREET LIGHT ના નવાં થાંભલાનું ખાત મુહુર્ત કરાયું ——–
અમિત મૈસુરીયા વાંસદા. આ ખાતમુહૂર્ત માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને વાંસદા ગ્રામ પંચાયતની સંયુક્ત ગ્રાન્ટ 23.50 લાખ નો સમાવેશ થાય છે.જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના “સબકા સાથ સબકા…
ઉનાઈ પંથક માં દારૂબંધીનો છેદ ઉડાડતી પત્રિકા સોસીયલ મીડિયામાં વહેતી થઈ. ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ફુલ સેકસન સાથે ચાલું જેવો પત્રિકા માં ઉલ્લેખ કર્યો છે. આખરે કોણે પત્રિકા ફરતી કરી એ પોલીસ અધિકારી માટે તપાસ નો વિષય
સોસીયલ મીડિયામાં ફરતી પત્રિકામાં દારૂબંધી અંગે પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા ઉનાઈ: વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ પંથકમાં ગુજરાતમાં દારૂબંધીનો છેદ ઉડાડતી પત્રિકા સોસીયલ મીડિયામાં વહેતી થતા દારૂબંધી અંગે…
વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું
વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના શોપિંગ સેન્ટર ના વેપારી મિત્રો તથા આગેવાનો સાથે મળી ભંડારાનું પણ આયોજન કર્યું…
વાંસદા આદિવાસી સેના દ્રારા આદિવાસીઓના આઉટસોર્સીગ કર્મચારીઓનું શોષણ થવા બાબતે મુખ્યમંત્રીને સંબોધન કરાયેલ આવેદનપત્ર આપવામાં આવ્યું.
વાંસદા તાલુકા આદિવાસી સેના દ્રારા આદર્શ નિવાસી કુમાર છાત્રાલય વાંસદા જિલ્લા નવસારીના તમામ આદિવાસીઓ એવા આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થવા બાબતે આવેદનપત્ર પ્રાંત અધિકારી વાસદા અને મામલતદાર શ્રી વાંસદા નાઓને માન્ય…
