વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યુ.મારુતિ ઝેરોક્ષ સી.એસ.સી. સેન્ટર ની માન્યતા રદ કરવા અને સ્ટેમ્પ પેપર ની કાળા બજારી ની ફરીયાદ.

વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. વાંસદા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી વાંસદા માં આવેલ મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટર ના માલિક સજ્જન વૈષ્ણવ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી સ્ટેમ્પ પેપર ની કાળા બજાર ,સ્ટેમ્પ પેપર ની નિયત રકમ કરતા વધુ રકમ ની માંગણી તથા પોતાને જ નોટરીનું કામ આપે તો સ્ટેમ્પ આપવાની દાદાગીરી સામે આવેદન પત્ર આપવામાં આવ્યું.

જેમાં મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટરના માલિક પર કાયદેસર ની કાર્યવાહી તથા તેમનું સી. એસ. સી. સેન્ટરનું લાઇસન્સ રદ કરવા માટે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

જેમા વકીલ મંડળના પ્રમુખ સંજય અને. પટેલ તથા સિનિયર એડવોકેટ ભરત દાશોંદી, પ્રદ્યુમન સોલંકી, રાજેશ ગાંધી, જસવંત એ. પટેલ , રમણ વી. પટેલ, જયશ્રીબેન પટેલ, અંજુબેન ગાયકવાડ તથા વકીલ મંડળના પચાસથી વધુ એડવોકેટ હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

વાંસદા પ્રાંત અધિકારીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સમાજની લાગણી દુભાવે એવું પ્રવચન આપતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુબઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેને દીકરીઓ વિશે પ્રવચન કર્યું હતું જેનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!