વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો

ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના સમયથી પાંચમથી શરૂ કરી, અગિયારસ સુધી એક અઠવાડિયા સુધી અવિરતપણે છેલ્લા 155 વર્ષથી શ્રી નામ સપ્તાહ મંડળ વાંસદા દ્વારા દર બે કલાકની વારી એવી પાંચ વારી પાડી સતત સાત દિવસ સુધી ભજન થાય છે .

આ સાત દિવસ આખું વાંસદા નગર શ્રી હરિનામ નાં ભજનમય વાતાવરણ માં લીન થઈ જાય છે

જેમાં ગામના દરેક ભાવિક ભક્તો આવી ભજન કરે છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં ભજનની રમઝટ થી વાંસદા ની ધર્મપ્રેમી જનતા ભક્તિમય થઈ આનો લાભ લે છે રાત્રે 8:00 વાગે આરતીનો સમય ગામના 400 થી 500 ભાવિક ભક્તો ઉમટી પડે છે

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ…

વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

નવસારી વાંસદા વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું : હાલ વાંસદા તાલુકામાં હિન્દુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!