વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો

ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના સમયથી પાંચમથી શરૂ કરી, અગિયારસ સુધી એક અઠવાડિયા સુધી અવિરતપણે છેલ્લા 155 વર્ષથી શ્રી નામ સપ્તાહ મંડળ વાંસદા દ્વારા દર બે કલાકની વારી એવી પાંચ વારી પાડી સતત સાત દિવસ સુધી ભજન થાય છે .

આ સાત દિવસ આખું વાંસદા નગર શ્રી હરિનામ નાં ભજનમય વાતાવરણ માં લીન થઈ જાય છે

જેમાં ગામના દરેક ભાવિક ભક્તો આવી ભજન કરે છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં ભજનની રમઝટ થી વાંસદા ની ધર્મપ્રેમી જનતા ભક્તિમય થઈ આનો લાભ લે છે રાત્રે 8:00 વાગે આરતીનો સમય ગામના 400 થી 500 ભાવિક ભક્તો ઉમટી પડે છે

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!