વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો

ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના સમયથી પાંચમથી શરૂ કરી, અગિયારસ સુધી એક અઠવાડિયા સુધી અવિરતપણે છેલ્લા 155 વર્ષથી શ્રી નામ સપ્તાહ મંડળ વાંસદા દ્વારા દર બે કલાકની વારી એવી પાંચ વારી પાડી સતત સાત દિવસ સુધી ભજન થાય છે .

આ સાત દિવસ આખું વાંસદા નગર શ્રી હરિનામ નાં ભજનમય વાતાવરણ માં લીન થઈ જાય છે

જેમાં ગામના દરેક ભાવિક ભક્તો આવી ભજન કરે છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં ભજનની રમઝટ થી વાંસદા ની ધર્મપ્રેમી જનતા ભક્તિમય થઈ આનો લાભ લે છે રાત્રે 8:00 વાગે આરતીનો સમય ગામના 400 થી 500 ભાવિક ભક્તો ઉમટી પડે છે

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

વાંસદા નગરમાં હરસપ્તાહ હનુમાન ચાલીસા ની આજરોજ ગઢી ધર્મશાળા રામજી મંદિરે 50 મી ચાલીસાની ભવ્ય તૈયારી. દરેક નગરજનો ને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ .

વાંસદા નગર માં ફળિયા- ફળિયા હનુમાન ચાલીસા પાઠ 1. ખાંભલેઝાપા, 2.મોલદારલાઈન 3.વિસગાળા 4.ભાગયોદય સોસાયટી 5. કૃષ્ણકુંજ સોસાયટી 6. ચંપાવાડી 7.બેલદારચોક 8.જૂનીકંસારા લાઈન. 9.ગણપતિ બાપા મંદિર 10 જકાત નાકા (સદળફળ) 11…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!