શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નવસારી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવો વિવાદ શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલી બાબતે જી. કલેક્ટર ને આપ્યુ આવેદનપત્ર.

ગણદેવી તાલુકાની સોનવાડી પ્રાથમિક શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલીથી વિવાદ DPEO કરતા DDOની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો.??? સોનવાડી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો પર કિન્નાખોરી રાખી કામગીરી…

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત દિન પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ એ‌ સાંસ્કૃતિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!