વાસદા તાલુકા માં ગાવ ચલો અભિયાનમાં ગોધાબારી ગામ ની મુલાકાત.

ગાવ ચલો અભિયાનમાં ગોધાબારી ગામ વિસ્તાર તાલુકા પંચાયત સભ્ય તરીકે યોગેશ દેસાઈ. તાલુકા ઉપપ્રમુખ પ્રદ્યુમનસિંહ સોલંકી. ગામના આગેવાનો જીવણભાઈ. રમેશભાઈ. ઠાકોરભાઈ. રવજીભાઈ. શબ્બીરભાઈ. અક્ષય ભાઈ વગેરે હાજર રહ્યા .ગામમાં ફરીને…

વાંસદા જિલ્લા પંચાયત અને ઉનાઈ જિ.પંચાયત સીટ ગામ ચલો અભિયાન અંતર્ગત જિ. પંચાયત સીટ કાર્યશાળા વાંસદા ટાઉનહોલ ખાતે યોજાઈ.

આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગુજરાત પ્રદેશ ડોક્ટર સનમભાઈ પટેલ હાજર રહ્યા હતા. અને કાર્યકર્તાઓને ગામમાં જઈને સરકારની વિવિધ યોજનાઓની સમજ આપવી. એ અંગે માહિતી આપી હતી.…

વાંસદા તાલુકાના ગંગપુર ગામ માં ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું

ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું હતું શાળા મા સાંસ્કૃતિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવાય છે જેમકે મકર સંક્રાંતિ નીમીતે…

વાંસદા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાણીફળિયા શાળાના 106 બાળકો તેમજ આંગણવાડીના 16 બાળકોને સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ પીવડાવ્યા

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા દ્વારા રાણીફળિયા મુખ્ય પ્રા. શાળા માં આયુર્વેદ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા તથા જીલ્લા આયુર્વેદ અધિકારી નવસારી ડૉ. નયના પટેલ દ્વારા રાણીફળિયા મુખ્ય…

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના “મન કી બાત” કાર્યક્રમનો 109 મો એપિસોડ ચારણવાડા તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ ના ઘરે નિહાળ્યો.

આ એપિસોડ માં પ્રધાનમંત્રી શ્રી એ 22 જાન્યુઆરીના રોજ થયેલ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ અને આખા દેશમાં ધાર્મિક સ્થળોના સાફ સફાઈ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. 26…

વાંસદા તાલુકાના ના વાંગણ ગામ ની પ્રાથમિક શાળામાં ધવ્જ વંદન તથા મુખ્ય શાળા માં સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો.

_વાંસદા તાલુકાના વાગણ ગામના પ્રાયમરી સ્કુલ માં પારંપરિક રીતે ઢોલ વગાડી નારાઓ ના અવાજ થી વાતાવરણ ગુજી ઉઠ્યું. વિદ્યાર્થીઓ એ ગામ માં ધ્વજ સાથે પ્રભાત ફેરી ફરી હતી ત્યાર બાદ…

વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રાથમિક મુખ્ય શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્રારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ ૧૬ જાન્યુઆરી ના રોજ ભિનાર પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ભિનાર મુખ્ય શાળા તથા દેસાઈ ફળિયા વર્ગશાળા ના મળી ૨૧૧ જેટલા બાળકો નિ આરોગ્ય નિ તપાસ…

વાંસદા તાલુકાના ઝરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ.

વાંસદા તાલુકાના ઝરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમારોહ ઝરી ગામે ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ અને વાંસદા વિધાનસભા “મન કી બાત”…

વાંસદા તાલુકાના ભારત સેવા શ્રમ સંઘ ગંગપુર ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો

મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વ નિમિત્તે ભારત સેવાશ્રમ સંઘ ગગપુર ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી ધાબલા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સુરત થી પધારેલ આતરાષ્ટ્રીય ભારત સેવા શ્રમસંઘ…

error: Content is protected !!