વાંસદા જિલ્લા પંચાયત અને ઉનાઈ જિ.પંચાયત સીટ ગામ ચલો અભિયાન અંતર્ગત જિ. પંચાયત સીટ કાર્યશાળા વાંસદા ટાઉનહોલ ખાતે યોજાઈ.

આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગુજરાત પ્રદેશ ડોક્ટર સનમભાઈ પટેલ હાજર રહ્યા હતા. અને કાર્યકર્તાઓને ગામમાં જઈને સરકારની વિવિધ યોજનાઓની સમજ આપવી. એ અંગે માહિતી આપી હતી.

વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તીબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રા બહેન. માધુભાઈ. ધર્મેન્દ્રસિંહ સોલંકી. રસિકભાઈ. અશ્વિનભાઈ. જયશ્રીબેન વાંસદા ગામના સરપંચ ગુલાબભાઈ તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ પ્રદ્યુમનસિંહ સોલંકી. ભુપેનભાઈ. સૌ કાર્યકર્તા મિત્રો વગેરે હાજર રહ્યા અંતમાં ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ નવસારી વિજલપોર નગરપાલિકાના સુધરાઈ સભ્ય અશ્વિનભાઈ ગણેશભાઈ કાસુન્દ્રા દેવલોક થયા એમના માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના માનકુનિયા રાયબોર વાંગણ ગામે વિવિધ કામો નુ ખાતમુર્હુત કરવા મા આવ્યું .

વાંસદા તાલુકા ના માનકુનિયા રાયબોર વાંગણ ગામે તાલુકા કક્ષા ટી. એસ. પી અને MP ફંડ ના કુલ 19,00000 લાખ ના નાળા. પાણીની ટાંકી. બોર. અને રસ્તાઓ નુ તાલુકા પંચાયત ના…

વાંસદા તાલુકાના ખાટા આંબા ગામ માં આશરે ૧૬.૭૦ લાખના વિવિધ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું.

પાંચ માર્ચ 2024 ના રોજ ખાટા આંબા ગામમાં વિવિધ આશરે ૧૬.૭૦ લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. ખાટા આંબા ગામે વિવિધ રસ્તા નો ખાતમુર્હુત, સ્કૂલ નો શેડ , શૌચાલય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!