ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું હતું શાળા મા સાંસ્કૃતિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવાય છે જેમકે મકર સંક્રાંતિ નીમીતે ધાબલા વિતરણ તેમજ વીવીધ કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવે છે.
દાતાશ્રીઓ દ્વારા જે વીવીધ ક્રુતી મા જે દાન બોલાવવામાં આવે છે તેના ફલ સ્વરુપે ભાગ લીધેલ તમામ બાળકો તેમજ સ્ટાફ મિત્રો ને પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજનમાં શાળા ના આચાર્યા શ્રી મણીલાલ પટેલ તેમજ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હિમ્મતભાઈ તેમજ ડાયરેક્ટર કિશોરભાઈ પટેલ ભાવેશભાઇ પટેલ સ્ટાફ મિત્રો એ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો
આ પ્રસંગે તમામ મિત્રો એ દાતા શ્રી ઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને દાતાશ્રી ઓને યાદ કર્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા