શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું.

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું

શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ, મહુવાસ નું ૧૦૮ ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ સાથે પ્લેસમેન્ટ MOU કરવામાં આવેલ હતું એ અંતર્ગત આજ રોજ તા. 07/11/2025 શુક્રવાર ના રોજ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું.

જેમાં કુલ ૫૦ જેટલા ઉમેદવારો એ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાંથી ૩૧ ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી હતી. આ ઉમેદવારો માં શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના હાલ પાસ થયેલ ANM ના વિદ્યાર્થીઓ માંથી ૧૩ જેટલા વિદ્યાર્થીઓ ની ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ માટેની પસંદગી કરવામાં આવેલ છે જે બદલ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ કમલેશ સિંહ ઠાકોર સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ અનેએકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ દ્વારા પસંદગી પામેલ ઉમેદવારો ને ખુબ જ અભિનંદન પાઠવવા માં આવ્યા હતા. આ બદલ શાળા પરિવાર ખૂબ ગૌરવ ની લાગણી અનુભવે છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન.

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન હંસાબેન સોલંકી તથા લોપા દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરોક શિબિરમાં પ્રીતિ પાંડે ડીસી તથા ગાયત્રીબેન તલાટી ઝોન કોર્ડીનેટર…

વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો,જેમાં કુલ ૫૬૮ લાભાર્થીઓએ લાભ લીધો

વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો,જેમાં કુલ ૫૬૮ લાભાર્થીઓએ લાભ લીધો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!