વાંસદા તાલુકાના વાંગણ ગામે બિનહરીફ ડેપ્યુટી સરપંચ ચૂંટાયો વાંગણ ગામે સરપંચ ની ઉમેદવાર તરીકે સીતાબહેન નવિન ભાઈ જાદવ વિજેતા જાહેર કરવામાં આવ્યા .
. આજ રોજ ડેપ્યુટી સરપંચ ઈશ્વર ભાઇ ચવધરી ની વિધિવત વાંગણ પંચાયત દ્વારા જાહેરાત કરતા લોકો તથા ગામ ના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપવા માં આવી હતી. આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને…
વાંસદા ગ્રામ પંચાયત માં ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટી ના સરપંચ શ્રી ગુલાબભાઈ પટેલ ( એડવોકેટ) , અને બીનહરીફ તરીકે વરણી પ્રથમ મહિલા ડેપ્યુટી સરપંચ બન્યા.હેમાબેન દીપકભાઈ શર્મા
જનતા એ જેના પર વિશ્વાસ રાખી વિજેતા બનાવેલ સભ્યો ઓ એ ગ્રામપંચાયત ના કામગીરી વિકાસ ના કામો કરવાની તૈયારી સાથે દરેક હોદેદારોએ જવાબદારી હાથે લીધી …………………. …………………..આ કાર્યક્રમ મા ભાજપ…
ગુજરાત વન વિભાગ વાંસદા પૂર્વ રેન્જ ના સૌજન્યથી શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સંચાલિત સીતાપુર તાપી બા આંખની હોસ્પિટલ દ્વારા ગામ માનકુનીયા માં નેત્રશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનકુનિયા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસ ખાતે નેત્ર શિબિરનું સુંદર આયોજન મદદનીશ વન રક્ષક શ્રી વાસદા ચેતનભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાસદા પૂર્વના હસ્તે નેત્ર શિબિર નો શુભારંભ કરવામાં આવ્યું હતું.સાથે પ્રમુખશ્રી…
વાંસદા પોલીસ સ્ટેશન તરફ થી તાલુકા ની જનતા ને કોરોના અંતર્ગત સાવચેતી માટે જરૂરી સૂચના
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ…… અમિત મૈસુરિયા.
વાંસદા “વાંસદા તાલુકા ના નવતાડ ખાતે માધવ મોરલી પુસ્તક વિમોચન સમારોહ યોજાયો “. Watch on YouTube
https://youtube.com/shorts/LL2shhLZmHY?feature=share વાંસદા તાલુકા ના નવતાડ ખાતે ..માધવ મોરલીની મહેક.. પુસ્તક વિમોચન સમારોહ કરવામાં આવ્યો વાંસદા તાલુકા ના નવતાડ ખાતે માધવ મોરલી પુસ્તક વિમોચન સમારોહ યોજાયો જેમા સ્વાતંત્ર્ય સેનાની તથા મુબઈ…
ઉનાઇ નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા સમાજના યુવાનોમાં એકતા જળવાય રહે એ ઉમદા હેતુથી ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુંતારીખ 8 થી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ગામીત સમાજની 16 જેટલી ટીમો ભાગ લેશે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન…
વાંસદા તાલુકાના લાછકડી ગામે વૃંદાવન (BAIF) ખાતે સજીવ ખેતી જાગૃતિ શિબિર યોજાઈ.
નવસારી કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરાયું.
……….
વાંસદા તાલુકાના લાછકડી ગામેBAIf વૃંદાવનના સહયોગથી ખેતીલક્ષી ખેડૂતોના હિતમાં સજીવખેતી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુ ગામના ખેડૂતો, સંસ્થાના શરૂઆતના અનુભવી કર્મચારી,સંસ્થાના તમામ હાલના કર્મચારી, તથા વસુંધરા મંડળીના…
Watch “વાંસદા કુમારશાળા માં અભ્યાસ કરતા ધોરણ ૪ અને ધોરણ ૭ માં બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ” on YouTube
વાંસદા કુમારશાળા માં અભ્યાસ કરતા ધોરણ ૪ અને ધોરણ ૭ માં બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ કોરોનટાઇન કરાયા. .. વાંસદા કુમાર શાળા ના આચાર્ય હીનાબેન દ્વારા કોટેજ હોસ્પિટલ…
