Watch “વાંસદા  થી બાબા અમરનાથની યાત્રા માટે મિત્રો સાથે હિતેશ ઠાકુર રવાના થયા” on YouTube

https://youtube.com/shorts/39V0rMhtQdA?feature=share શ્રદ્ધા અને આસ્થાનો વિષય જ કંઈક અલગ હોય છે.      હાલ ધોધ માર વરસાદી માહોલ માં  પણ બાબા  અમરનાથ જવા વાસદા જુનાદરબાર થી શિવ ભકતો  નિકળ્યા. હિતેશ ઠાકુર ને અને…

Today 9 Sandesh News
વાંસદા પોલીસ સ્ટેશન ના સિનિયર પી એસ.આઇ વિરેન્દ્રસિંહ વાધેલા ને ચેનલ તરફથી જન્મ દિવસ ની શુભકામના

વાંસદા પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઈ શ્રી.વિરેન્દ્રસિંહ વાઘેલા સાહેબનેજન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે; તમારી તમામ મનોકામના પૂર્ણ થયા એવી 🌹 જન્મ દિવસ ની શુભકામના 🌹…

વાંસદા અનુસૂચિત જનજાતિના ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા બાબતે મામલતદારને અપાયું આવેદનપત્ર

વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જે માં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસતા સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે કે ગીર , બરડા , આલેચના નેસડામાં વસતા…

વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી

વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી હતી. આ હવાન માં ગામ લોકો ભેગા મળી ને ગામ દેવી ની પૂંજા કરે છે ગામ દેવી…

વાંસદા તાલુકા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ના ઉનાઈ માતાજી ના મંદિરના ગરમ પાણીના ઝરા વરસાદને કારણે ફરી જીવંત થયાં

વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાજીના મંદિરના ગરમ પાણીના કુંડ ચોમાસામાં વરસાદને પગલે ફરી જીવંત થયા છે. વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના…

TODAY 9 SANDESH ચેનલ તરફથી જન્મ દિવસ ની શુભકામના

વાંસદા તાલુકા પંચાયત સભ્ય યોગેશ ભાઇ ને જન્મ દિવસ ની શુભકામના અમિત મૈસુરીયા

ઉનાઈ ખાતે વિદ્યાકિરણ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ઉનાઈ ખાતે વિદ્યાકિરણ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. ઉનાઈ ગામે વિદ્યાકિરણ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મનીષભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ ધવલભાઇ ઢીમ્મરે પોતાની…

વાંગણ વાહન માલિકે ડ્રાઇવર સાથે કેવો વ્યવહાર કરવોએ વિષય પર ભાર મુકી નવા 100 ડ્રાઇવર ની તાલીમ ની તૈયારી https://youtube.com/shorts/w74h5Ryy7l8?feature=share

સમાજમાં કેવો વ્યવહાર કરવો જોઇએ માલિકે ડ્રાઇવર સાથે એ વિષય પર ભાર મુકી મગનભાઇ વાંસદા ,ડો. બિપીન ભાઈ દ્ધારા,રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ ના આ આદિવાસી વિસ્તાર માં ઘણાં વરસો થી સમાજ…

error: Content is protected !!