વાંસદા                                     ABP અસ્મિતા (ગુજરાતી) ચેનલમાં એંકર તરીકે વાંસદાની લેખિકા ચૈતાલી વાલજીભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી તે બદલ વાંસદાના અગ્રણી ભુપેન્દ્ર પટેલ દ્વારા પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.

0
511
અમિત મૈસુરિયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here