વાંસદા ABP અસ્મિતા (ગુજરાતી) ચેનલમાં એંકર તરીકે વાંસદાની લેખિકા ચૈતાલી વાલજીભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી તે બદલ વાંસદાના અગ્રણી ભુપેન્દ્ર પટેલ દ્વારા પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.
વાંસદા ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બધાજ સભ્યો ને રથ નું સ્વાગત માટે નિમંત્રણ
ઇંડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંચાલિત રથ વાંસદા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ વાંસદા ખાતે તા. 4/05/2025 ને રવિવાર નાં રોજ સાંજે 4-00 કલાકે આવનાર છે તો તેનું સ્વાગત…