વાંકલ: માંગરોળ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ વિવિધ ગામોમાં 22લાખથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી ના હસ્તે કરવામાં આવ્યું.
માંગરોળ તાલુકાના ઝંખવાવ જિ.પં.માં સમાવિષ્ટ ભીલવાડા તા.પં. નાનીફળી અને મોટીફળી ગામે 22લાખથી વિકાસના કામો જેવા કે સીસી રોડનું કામ, પેવર બ્લોકનું કામ, ગટર લાઈનનું કામ, પ્રા. શાળામાં શેડનું કામ વગેરેના…
વાંસદા તાલુકાના અનેક વિસ્તારોમાં જીતુભાઈ ચૌધરી ના હસ્તે વિકાસ લક્ષી કામો નું ખાતમુહૂર્ત કરવા માં આવ્યું
ચારણવાડા ગામે ડુંગળી ફળિયા પાસે વડાપ્રધાન સડક યોજના અંતર્ગત રસ્તા નુ ખાતમુહૂર્ત કરવા માં આવ્યું . કાર્યક્રમમાં સર્વે ગામજનો તથા આગેવાનો અને ભાજપ ના હોદ્દેદારો એ હાજરી આપી ચારણવાડા ગામમાં…
વાંસદા ગામમાં દશેરા નિમિત્તે C.C.C.T.V કેમેરા અને STREET LIGHT ના નવાં થાંભલાનું ખાત મુહુર્ત કરાયું ——–
અમિત મૈસુરીયા વાંસદા. આ ખાતમુહૂર્ત માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને વાંસદા ગ્રામ પંચાયતની સંયુક્ત ગ્રાન્ટ 23.50 લાખ નો સમાવેશ થાય છે.જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના “સબકા સાથ સબકા…
માંગરોળના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વ ના મેળા માં લોકો ઉમટી પડ્યા…
વાંકલ:લોકોએ દેવદર્શન કરી કુદરતી સૌંદર્ય અને મેળા ની મજા માણી,પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ બણભા ડુંગર અને ભિલોડીયા ડુંગરના પણ દર્શન કર્યાં.અનેઈશનપુર ગામ પાસે આવેલ ભીલોડિયા ડુંગર અને વાંકલ…
આજરોજ વાંસદા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા તાલુકા નો વિજયા દશમી ઉત્સવ અને શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો
આજરોજ વાંસદા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા તાલુકા નો વિજયા દશમી ઉત્સવ અને શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો જેમા નવસારી વિભાગ ના વિભાગ પ્રચાર પ્રમુખ વક્તા તરિકે ઉપસ્થિત રહ્યા તેમજ અતીથી…
વિજયાદશમી ના દિવસે રાષ્ટ્રીય સંઘ ની સ્થાપના થઇ હતી સૌ ભારતીય ને સ્થાપના દિવસ ની શુભકામના
Today 9 Sandesh News. અમિત મૈસુરીયા
આધશક્તિ માં અંબા ની આરતી તો ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ? નથી જાણતા તો આવો જાણીએ સમજીએ
નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી ‘જય આદ્યાશક્તિ મા…’નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં…
ઉનાઈ પંથક માં દારૂબંધીનો છેદ ઉડાડતી પત્રિકા સોસીયલ મીડિયામાં વહેતી થઈ. ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ફુલ સેકસન સાથે ચાલું જેવો પત્રિકા માં ઉલ્લેખ કર્યો છે. આખરે કોણે પત્રિકા ફરતી કરી એ પોલીસ અધિકારી માટે તપાસ નો વિષય
સોસીયલ મીડિયામાં ફરતી પત્રિકામાં દારૂબંધી અંગે પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા ઉનાઈ: વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ પંથકમાં ગુજરાતમાં દારૂબંધીનો છેદ ઉડાડતી પત્રિકા સોસીયલ મીડિયામાં વહેતી થતા દારૂબંધી અંગે…
