વાંસદા તાલુકામાં વાટી ગામે રૂ. ૧૬.૦૦ કરોડના પુલ ના કામ નું ભવ્ય ખાતમુહૂર્ત કરાયું. આઝાદી બાદ વાટી ગામ ના સ્થાનિકો ને આઝાદી ની અનુભૂતિ.
વાંસદા તાલુકામાં વાટી ગામે રૂ. ૧૬.૦૦ કરોડના કામ નુ ભવ્ય ખાતમુહૂર્ત કરાયું “આઝાદી પછી ખરેખર આજે વાટી ગામ ખરા અર્થમાં આઝાદ થયો મારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે “– સાંસદ…


