વાંસદા તાલુકાના અનેક વિસ્તારોમાં જીતુભાઈ ચૌધરી ના હસ્તે વિકાસ લક્ષી કામો નું ખાતમુહૂર્ત કરવા માં આવ્યું

ચારણવાડા ગામે ડુંગળી ફળિયા પાસે વડાપ્રધાન સડક યોજના અંતર્ગત રસ્તા નુ ખાતમુહૂર્ત કરવા માં આવ્યું . કાર્યક્રમમાં સર્વે ગામજનો તથા આગેવાનો અને ભાજપ ના હોદ્દેદારો એ હાજરી આપી ચારણવાડા ગામમાં લગભગ સમય 3 કલાકે રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના હનુમાનમારી ગામે સ્ટ્રીટ લાઈટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

હનુમાન બારી ચાર રસ્તા થી પંચાયત તરફ વીજ પોલના 10 થાંભલા ઉભા કરવામાં આવ્યા આમ હનુમાનબારી ગામ પંચાયત દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા જેમાં તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ. સરપંચ…

વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં પાકા રસ્તા નું ભૂમિ પૂજન કરાયું.

વાંસદા તાલુકાના સતિમાળ ગામમાં પાકા રસ્તા નુ ખાતમુહૂર્ત. – -સતીમાળ ગામમાં વર્ષો જૂના રસ્તા ની સમસ્યા હલ થઈ ! ભૂમિ પૂજન કરતા વાંસદા તાલુકા પંચાયત શાસન પક્ષના નેતા બીપીન માહલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!