વાંસદા નગરમાં હરસપ્તાહ હનુમાન ચાલીસા ની આજરોજ ગઢી ધર્મશાળા રામજી મંદિરે 50 મી ચાલીસાની ભવ્ય તૈયારી. દરેક નગરજનો ને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ .
વાંસદા નગર માં ફળિયા- ફળિયા હનુમાન ચાલીસા પાઠ 1. ખાંભલેઝાપા, 2.મોલદારલાઈન 3.વિસગાળા 4.ભાગયોદય સોસાયટી 5. કૃષ્ણકુંજ સોસાયટી 6. ચંપાવાડી 7.બેલદારચોક 8.જૂનીકંસારા લાઈન. 9.ગણપતિ બાપા મંદિર 10 જકાત નાકા (સદળફળ) 11…
વાંસદા પ્રતાપ હાઇસ્કુલ કેન્દ્ર શાળામાં ૧૦મા ધોરણમાં ભણતા 600 અને બારમા ધોરણમાં ભણતા 300 વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા માટે તાલુકાની સંસ્થાઓ દ્વારા શુભકામના પાઠવી.
વાંસદા પ્રતાપ હાઇસ્કુલ કેન્દ્ર શાળામાં ૧૦મા ધોરણમાં ભણતા 600 વિદ્યાર્થી અને બારમા ધોરણમાં ભણતા 300 વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી. વાંસદા તાલુકાની સંસ્થા જે.સી આઈ, વાંસદા પોલીસ…
વાંસદા તાલુકાના માનકુનિયા રાયબોર વાંગણ ગામે વિવિધ કામો નુ ખાતમુર્હુત કરવા મા આવ્યું .
વાંસદા તાલુકા ના માનકુનિયા રાયબોર વાંગણ ગામે તાલુકા કક્ષા ટી. એસ. પી અને MP ફંડ ના કુલ 19,00000 લાખ ના નાળા. પાણીની ટાંકી. બોર. અને રસ્તાઓ નુ તાલુકા પંચાયત ના…
વાંસદા વાંદરવેલા ખાતે 10 માર્ચે નિરાલી હોસ્પિટલ અને ગુર્જર સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને રકતદાન કેમ્પ નું આયોજન.
શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાસંદા ચીખલી ડાંગ ગુજરાત શિક્ષણ અને રમતગમતમાં જાગૃતિ લાવવા, સમાજને નશા મુક્ત બનાવવા અને સમગ્ર સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવા માટે ના 8/3/2024,રોજ મા…
વાંસદા તાલુકાના ખાટા આંબા ગામ માં આશરે ૧૬.૭૦ લાખના વિવિધ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું.
પાંચ માર્ચ 2024 ના રોજ ખાટા આંબા ગામમાં વિવિધ આશરે ૧૬.૭૦ લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. ખાટા આંબા ગામે વિવિધ રસ્તા નો ખાતમુર્હુત, સ્કૂલ નો શેડ , શૌચાલય…
વાંસદા ગાંધી મેદાનથી અયોધ્યા રામ મંદિર યાત્રા માટે ભાજપના 130 કાર્યકર્તાઓને લીલી ઝંડી સાથે શુભકામના પાઠવી.
રાણીફળિયાના સરપંચ બાબુભાઈ. સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોન ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ. ભાજપ મહામંત્રી સંજયભાઈ. તાલુકા પ્રમુખ મુકેશભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા . સંગઠનના…
વાંસદા તાલુકાના શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયત સીટની “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત કાર્યશાળા યોજાઈ.
શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત એક દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વૈદ્ય દ્વારા અભિયાનમાં ગામે ગામ…
વાંસદા શ્રીમંત મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહ સોલંકી તથા મંત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી ટ્રેઝરર હીનેશ ભાવસારને વાસદા THO પ્રમોદભાઈ દ્વારા પ્રમાણપત્ર એનાયત .
ઇન્ડિયન રેડ ક્રોસ વાસદા શાખાને મિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલ વેલ્ફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. IRCS વાસદા શાખા દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે…
વાંસદા આનંદતપોવન ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ
આનંદ તપોવન વાંસદા ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ…
વાંસદા ગાંધી મેદાન ખાતે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ક્રિકેટર વિરાટ કોહલી ના કોચ રાજકુમાર શર્મા અને મેડમ હેલીરાવ ની ટીમ દ્વારા એક પહેલ ત્રણ દિવસ ક્રિકેટ ટ્રાયલ નું આયોજન .
ાંસદા ગાંધી મેદાન ખાતે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ક્રિકેટર વિરાટ કોહલી ના કોચ રાજકુમાર શર્મા અને મેડમ હેલીરાવ ની ટીમ દ્વારા એક પહેલ ત્રણ દિવસ ક્રિકેટ ટ્રાયલ નું આયોજન કરવામાં…
