વાંસદા શ્રીમંત મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહ સોલંકી તથા મંત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી ટ્રેઝરર હીનેશ ભાવસારને વાસદા THO પ્રમોદભાઈ દ્વારા પ્રમાણપત્ર એનાયત .

ઇન્ડિયન રેડ ક્રોસ વાસદા શાખાને મિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલ વેલ્ફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

IRCS વાસદા શાખા દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે વાસદા THO ને ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટ વર્ષ દરમિયાન વિનામૂલ્યે વાસદા રેડ ક્રોસ દ્વારા આપવામાં આવેલ હતી.

વાંસદા શાખાના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહ સોલંકી તથા મંત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી ટ્રેઝરર હીનેશ ભાવસારને વાસદા THO પ્રમોદભાઈ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું અને ભવિષ્યમાં સેવા મળતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

વાંસદા શાખાની નવસારી IRCS દ્વારા 07/01/2024 ના રોજ સ્વણીમ મહોત્સવ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવા બદલ ની કામગીરીને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રીપોર્ટ -અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સંચાલક ર્ડા. કમલેશ ઠાકોરને ગુજરાત રાજ્યના બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋશિકેશ સાહેબના હસ્તે એવોર્ડ થી સન્માનિત કરવામા આવ્યા

નવસારી જીલ્લાની વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સંચાલક તથા ગુજરાત રાજ્ય સચાલક મહામંડળના ઝોનલ ચેરમેનને દક્ષિણ ગુજરાત યુનિ.ના સેનેટ મેમ્બર ર્ડા. કમલેશ ઠાકોરને ગુજરાત…

પત્રકાર એકતા પરિષદ ના નવસારી જિલ્લા પ્રમુખ હરનિશ (લાલા)ભાઇ નું જામનગર જિલ્લા નું પત્રકાર મહાઅધિવેશન માં સન્માન.

અમિત મૈસુરીયા- TODAY 9 SANDESH NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!