વાંસદા ગાંધી મેદાનથી અયોધ્યા રામ મંદિર યાત્રા માટે ભાજપના 130 કાર્યકર્તાઓને લીલી ઝંડી સાથે શુભકામના પાઠવી.

0
140

રાણીફળિયાના સરપંચ બાબુભાઈ. સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોન ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ. ભાજપ મહામંત્રી સંજયભાઈ. તાલુકા પ્રમુખ મુકેશભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા .

સંગઠનના પ્રમુખ કાર્યક્રમ ના ઇન્ચાર્જ પ્રદ્યુમનસિંહ સોલંકી. વિરલભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ બહેન. માધુભાઈ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ ગાયકવાડ,રાકેશભાઈ શર્મા, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ એ અયોધ્યા પ્રવાસ માટે એમને શુભેચ્છા પાઠવી .

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here