વાંસદા ગાંધી મેદાનથી અયોધ્યા રામ મંદિર યાત્રા માટે ભાજપના 130 કાર્યકર્તાઓને લીલી ઝંડી સાથે શુભકામના પાઠવી.

રાણીફળિયાના સરપંચ બાબુભાઈ. સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોન ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ. ભાજપ મહામંત્રી સંજયભાઈ. તાલુકા પ્રમુખ મુકેશભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા .

સંગઠનના પ્રમુખ કાર્યક્રમ ના ઇન્ચાર્જ પ્રદ્યુમનસિંહ સોલંકી. વિરલભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ બહેન. માધુભાઈ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ ગાયકવાડ,રાકેશભાઈ શર્મા, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ એ અયોધ્યા પ્રવાસ માટે એમને શુભેચ્છા પાઠવી .

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો.

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કાર્યક્રમ કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે બિલીમોરા શ્રી દ્વારિકાધીશ મન્દિરના પવિત્ર પટાંગણ ઉપર ભરૂચ જિલ્લાના નર્મદા નદી…

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન કરવામાં આવ્યો.

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન સાથે પૂજા કરવામાં આવી.વાંસદા તાલુકાના ભીનાર ગામે પાટી ફળિયા માં મહાકાળી માતાજી મંદિર ના પટાંગણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!