ધર્મ દર્શન

વાંસદા ગાંધી મેદાનથી અયોધ્યા રામ મંદિર યાત્રા માટે ભાજપના 130 કાર્યકર્તાઓને લીલી ઝંડી સાથે શુભકામના પાઠવી.

રાણીફળિયાના સરપંચ બાબુભાઈ. સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોન ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ. ભાજપ મહામંત્રી સંજયભાઈ. તાલુકા પ્રમુખ મુકેશભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા .

સંગઠનના પ્રમુખ કાર્યક્રમ ના ઇન્ચાર્જ પ્રદ્યુમનસિંહ સોલંકી. વિરલભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ બહેન. માધુભાઈ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ ગાયકવાડ,રાકેશભાઈ શર્મા, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ એ અયોધ્યા પ્રવાસ માટે એમને શુભેચ્છા પાઠવી .

અમિત મૈસુરીયા-

Related Posts

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!