વાંસદા ગાંધી મેદાનથી અયોધ્યા રામ મંદિર યાત્રા માટે ભાજપના 130 કાર્યકર્તાઓને લીલી ઝંડી સાથે શુભકામના પાઠવી.

રાણીફળિયાના સરપંચ બાબુભાઈ. સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોન ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ. ભાજપ મહામંત્રી સંજયભાઈ. તાલુકા પ્રમુખ મુકેશભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા .

સંગઠનના પ્રમુખ કાર્યક્રમ ના ઇન્ચાર્જ પ્રદ્યુમનસિંહ સોલંકી. વિરલભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ બહેન. માધુભાઈ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ ગાયકવાડ,રાકેશભાઈ શર્મા, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ એ અયોધ્યા પ્રવાસ માટે એમને શુભેચ્છા પાઠવી .

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના…

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!