વાંસદા તાલુકાના માનકુનિયા રાયબોર વાંગણ ગામે વિવિધ કામો નુ ખાતમુર્હુત કરવા મા આવ્યું .

0
125

વાંસદા તાલુકા ના માનકુનિયા રાયબોર વાંગણ ગામે તાલુકા કક્ષા ટી. એસ. પી અને MP ફંડ ના કુલ 19,00000 લાખ ના નાળા. પાણીની ટાંકી. બોર. અને રસ્તાઓ નુ તાલુકા પંચાયત ના સદસ્ય પરશુભાઈ બિરારી ના દ્વારા ધારદાર ભલામણ થી વિકાસ ના કામો ફાળવવામા આવેલ જે કામો ના ખાતમુહૂર્ત કરતા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ દિપ્તીબેન. જિલ્લા પં. સદસ્ય. બાપજુભાઈ ગાયકવાડ. ભારતીય જનતા પાર્ટી ના વિધાનસભા ના સંયોજક ડો. લોચન શાસ્ત્રી ના હસ્તે ખાતમુર્હુત કરવા મા આવ્યું .

આ પ્રંસગે તાલુકા પં. કારોબારી અધ્યક્ષ તરુણભાઇ ગાંવિત તાલુકા સદસ્ય કલ્પનાબેન તાલુકા પં સદસ્ય યોગેશભાઈ દેસાઈ ,સરપંચ રીનાબેન વાંગણ સરપંચ નવીનભાઈ ડે. સરપંચ ઈશ્વરભાઈ માજી સરપંચ રમેશભાઈ ગાયકવાડ માજી ડે. સરપંચ જીતુભાઇ પાડવી જ્યંતિભાઈ બિરારી છગનભાઈ લક્ષમણભાઈ (ભગત )રાકેશભાઈ ભવાનભાઈ તેમજ ગામ પં ના સભ્યો અને ગામજનો આ પ્રસંગે ખુબ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here