વાંસદા તાલુકાના માનકુનિયા રાયબોર વાંગણ ગામે વિવિધ કામો નુ ખાતમુર્હુત કરવા મા આવ્યું .

વાંસદા તાલુકા ના માનકુનિયા રાયબોર વાંગણ ગામે તાલુકા કક્ષા ટી. એસ. પી અને MP ફંડ ના કુલ 19,00000 લાખ ના નાળા. પાણીની ટાંકી. બોર. અને રસ્તાઓ નુ તાલુકા પંચાયત ના સદસ્ય પરશુભાઈ બિરારી ના દ્વારા ધારદાર ભલામણ થી વિકાસ ના કામો ફાળવવામા આવેલ જે કામો ના ખાતમુહૂર્ત કરતા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ દિપ્તીબેન. જિલ્લા પં. સદસ્ય. બાપજુભાઈ ગાયકવાડ. ભારતીય જનતા પાર્ટી ના વિધાનસભા ના સંયોજક ડો. લોચન શાસ્ત્રી ના હસ્તે ખાતમુર્હુત કરવા મા આવ્યું .

આ પ્રંસગે તાલુકા પં. કારોબારી અધ્યક્ષ તરુણભાઇ ગાંવિત તાલુકા સદસ્ય કલ્પનાબેન તાલુકા પં સદસ્ય યોગેશભાઈ દેસાઈ ,સરપંચ રીનાબેન વાંગણ સરપંચ નવીનભાઈ ડે. સરપંચ ઈશ્વરભાઈ માજી સરપંચ રમેશભાઈ ગાયકવાડ માજી ડે. સરપંચ જીતુભાઇ પાડવી જ્યંતિભાઈ બિરારી છગનભાઈ લક્ષમણભાઈ (ભગત )રાકેશભાઈ ભવાનભાઈ તેમજ ગામ પં ના સભ્યો અને ગામજનો આ પ્રસંગે ખુબ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા નું ચોંઢા ગામમાં સૂર્ય ઉર્જા દ્વારા નવી પહેલ, ગામડાંના લોકો અને ખેડુતો માટે વધૂ એક  સુવિધા.

વાંસદા તાલુકા નું ચોંઢા ગામમાં સૂર્ય ઉર્જા દ્વારા નવી પહેલ, ગામડાંના લોકો અને ખેડુતો માટે વધૂ એક સુવિધા ચોંઢા, નવસારી (ગુજરાત): વાંસદા તાલુકાના ચોંઢા ગામે ગ્રામ વિકાસ અને સૂર્ય ઊર્જાના…

જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!