દિવાળી ભેટ:કેન્દ્રએ એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, હવે ગુજરાતમાં પેટ્રોલ 12, ડીઝલ 17 રૂપિયા સસ્તું

દિવાળી ની શુભેચ્છા કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી 15 દિવસમાં જેટલો ભાવ વધ્યો તેટલો જ ભાવ દિવાળીના એક દિવસમાં ઘટ્યો કેન્દ્ર સરકારે એક્સાઇઝ ઘટાડ્યા…

દશેરા અને નવરાત્રીના સમયમાં આંધ્રપ્રદેશના નલ્લોર સ્થિત ઐતિહાસિક વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને 5.16 કરોડ રૂપિયાથી શણગારવામાં આવ્યું

મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી…

દશેરા અને નવરાત્રીના સમયમાં આંધ્રપ્રદેશના નલ્લોર સ્થિત ઐતિહાસિક વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને 5.16 કરોડ રૂપિયાથી શણગારવામાં આવ્યું

મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી…

“વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે.”-પ્રફુલભાઈ શુક્લ

 “કલિયુગમાં ભરોસો જ ભગવાન છે,વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે.જે ભગવાન ના ભરોસે જીવે છે.એનું ભારવહન ભગવાન કરે છે.” ઉપરોક્ત શબ્દો આજે પડઘા ગામે ચાલી રહેલી દેવી ભાગવત કથામાં કથાકાર પ્રફુલભાઈ…

SSC પરિણામ:ધોરણ-10ના 8.60 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, માત્ર સ્કૂલો જ જોઈ શકશે રિઝલ્ટ

  કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ ફક્ત…

વલસાડ જીલ્લામાં આજે કોરોના 16 કેસ આવ્યા

તાલુકાનું નામ કેસ પુરુષ સ્ત્રી વલસાડ ૦૮ ૦૪ ૦૪ પારડી ૦૩ ૦૨ ૦૧ વાપી ૦૦ ૦૦ ૦૦ ઉમરગામ ૦૩ ૦૩ ૦૦ ધરમપુર ૦૦ ૦૦ ૦૦ કપરાડા ૦૨ ૦૧ ૦૧ કુલ…

સફળ આંદોલનકારી અને યુવાનેતા પ્રવિણ રામની સેવાકીય પ્રવૃતિની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી

સફળ આંદોલન અને સેવાકીય પ્રવૃત્તિઓની ગુજરાતમાં જ્યારે જ્યારે વાત આવે ત્યારે પ્રવિણ રામનો ચહેરો તમામ ગુજરાતીઓની સમક્ષ આવે, આંદોલનકારી પ્રવિણ રામ છેલ્લા ૮ વર્ષથી ગુજરાતમાં યુવાનો માટે, ખેડૂતો માટે, કર્મચારીઓ…

ધોરણ 12ની પરીક્ષાઓ રદ, કોરોનાકાળમાં રૂપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં લીધો મોટો નિર્ણય

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગે આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સીબીએસઇની ધોરણ બારની પરીક્ષા રદ્દ થયા બાદ સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું…

ધોરણ-12ની પરીક્ષા પણ રદ્દ:આ વર્ષે CBSE ધોરણ-12ની એક્ઝામ નહીં યોજાય, વડાપ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી અગ્રિમતા

સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ,…

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં લોકસેવા અને પરમાર્થના કાર્યોને જ પોતાના જીવનનો ધ્‍યેય બનાવી કાર્યરત એવી ‘પહેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ’

‘પહેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ’ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આત્‍મનિર્ભર બનાવવાની ઉમદા કામગીરી આલેખન-વૈશાલી જે. પરમાર કોરોના વાઇરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે. ત્‍યારે અનેક લોકોની આર્થિક સ્‍થિતિ દયનીય અને…

error: Content is protected !!