વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું આજના સમયમાં જ્યારે નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો વારો આવે ત્યારે એકમાત્ર નામ સોનલબેન સોલંકી ની યાદ આવે છે ,વલસાડ ખાતે આવેલ સોનવાડા આશ્રમશાળા પર આજરોજ 100 થી વધુ નાની મોટી બાળકીઓને એમના દ્વારા કપડા નો વિતરણ કરવામાં આવ્યું

આજે 11 ઓક્ટોમ્બર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ના દિવસે એમના દ્વારા આ સહાનીય અને ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું.

તે બદલ આશ્રમશાળા પરિવાર અને નાની બાળકી ઓ આ પ્રેમ અને સદા ખુશ રહો ખુશ રહો એવો આશ્રમશાળા પરિવારે આશીર્વાદ આપ્યા હતા…

TODAY 9 SANSESH NEWS

રિપોર્ટ – રવિન્દ્ર મહાકાલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

વાંસદા શાખા ઇંડિયન રેડ ક્રોસનાં સહયોગથી સરકારી પુસ્તકાલય (જૂની મામલતદાર કચેરી) ખાતે જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર નું વિતરણ શ્રીમંત મહારાજા સાહેબ જયવીરેન્દ્રસિંહજી  સોલંકી નાં વરદ હસ્તે કરવામાં આવ્યુ.

ઇંડિયન રેડ ક્રોસ વાંસદા શાખા નાં સહયોગથી તા. 07/10/2025 ને મંગળવારનાં રોજ સરકારી પુસ્તકાલય (જૂની મામલતદાર કચેરી) ખાતે જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર નું વિતરણ શ્રીમંત મહારાજા સાહેબ જયવીરેન્દ્રસિંહજી સોલંકી નાં વરદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!