માનવ સેવા સંઘ ( છાંયડો) અને સેવા ફાઉન્ડેશન ના સહયોગ
ધરમપુર તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સહાય આપવામાં આવી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં અંતરિયાળ વિસ્તારમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મેડિકલ સહાય કરવામાં આવી. માનવ સેવા સંઘ…
વલસાડના વાપી-ચલા પોલીસ ચોકીના PSI 1 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
વાપીમાં ચલા પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા PSI પી.એલ. દાફડા 1 લાખની લાંચ લેતા વલસાડ ACBના હાથે ઝડપાઇ જતા પોલીસબેડામાં ચકચાર મચી છે. લાંચ પ્રકરણમાં ઝડપાયેલા PSIએ પહેલાં 4…
કપરાડા ના રોહિયાલ તલાટ ગામના આદિવાસીઓના હક્ક માટે જાગૃતિ લાવનાર પરાગભાઈ સહારે નું નિધન
વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજના આગેવાન પરાગભાઈ સહારેને “સતી એટલે માતા અને પતિ એટલે પિતા. આપણે બધા કુદરતમાંથી જનમ્યા છીએ અને અમે તેની પૂજા કરીએ છીએ. દક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો…
તાઉ-તેથી ખેતીને અસર:વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને 350થી 400 કરોડના નુકસાનનો અંદાજ, ડાંગર સહિત બાગાયતી પાકોનો સોથ વળી ગયો
તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું છે. ત્યારે ભારે ખાના ખરાબી સર્વત્ર સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ અને ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી જગતના તાતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું…
તૌકતે ના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો, રાજુલા-જાફરાબાદમાં કલમ 144 લાગુ
તૌકતે વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત અમદાવાદ, વડોદરા જેવા શહેરોના વાતાવરણમાં પણ સતત પલટો જોવા…
વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાવઁજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ ના પતરા ઉંડીયા
16/05/2021 ને રવિવારના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદ ના કારણે વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાવઁજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ તા ધરમપુરના સિમેન્ટના 17થી વધુ પતરા ઉડી…






