વાંસદા ખાતે વિશ્વ સંગીત દિનની અનોખી ઉજવણી “જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન” દ્વારા કરવામાં આવી.
વર્લ્ડ મ્યુઝિક ડે ઉજવાયો. – 21 જૂન વિશ્વ સંગીત દિનની અનોખી ઉજવણી વાંસદા ખાતે “જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન” દ્વારા કરવામાં આવી. હિન્દી ગીતસંગીત જગતમાં અમર થયેલી “શંકર-જયકિશન”ની લોકપ્રિય જોડીમાંના શ્રી જયકિશનજી…
વાંસદા ની શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરાઈ.
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” ની થીસાથે ઉજવણી કરાઈ વાંસદા તાલુકાના વાંસદા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ના પ્રાર્થના – સાંસ્કૃતિક હોલમાં આચાર્યના માર્ગદર્શન હેઠળ “11 માં આંતરરાષ્ટ્રીય યોગ…
વાસદા તાલુકા ના રૂપવેલ બુનિયાદી શાળા માં વિશ્વ યોગ દિવસ – ૨૦૨૫ નો કાર્યક્રમ નું આયોજન કરાયું
૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંસદા તાલુકાની રૂપવેલ બુનિયાદી શાળામાં યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના વાસદા તાલુકાના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ…
વાસદા ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
ભારત સેવાશ્રમ સંઘ ગગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર ખાતે ધોરણ કેજી બાલવાટિકા ધોરણ 1 તેમજ ધોરણ 9 અને 11 માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઊજવામાં આવ્યો…
હરિત પર્યાવરણ: વાસદા વકીલ મંડળ ન્યાયાલયની નવી પ્રતિજ્ઞા
ન્યાયની સાથે કુદરતના સંરક્ષણનો શુભ સમન્વય વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વાંસદા તાલુકા કોર્ટ પરિસરમાં વિશેષ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો ઉદેશ્ય ન્યાયાલય કર્મચારીઓ, વકીલ મંડળ તથા નાગરિકોમાં…
વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે રામકથા : ભાસ્કર ભાઈ દવે કરાવશે રસપાન !
——————————————–વાંસદા , 30વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે હનુમાન મંદિરે પ્રસિદ્ધ કથાકાર ભાસ્કર ભાઈ દવે ( ખેરગામ વાળા) ના સાનિધ્યમાં રામકથા નું ભવ્ય આયોજન કરવામાં છે રામકથા ૧ લી જૂન રવિવાર…
વાંસદા બુથ નંબર-૯માં મન કી બાતનો ૧૨૨મો એપિસોડ અજયભાઈના ઘરે નિહાળ્યો.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો ૧૨૨ મો એપિસોડ વાંસદા બુથ નંબર – ૯ માં પંચાયત સભ્યશ્રી અજયભાઈ પટેલના ઘરે નિહાળ્યો જેમાં ભાજપના અગ્રણી એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, જયરામભાઈ…
વાંસદા ખાતે સર્વોદય રોહિત સમાજ દ્વારા નોટબુક નું વિતરણ કરાયું
શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી દ્વારા વાંસદા ખાતે વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબૂક નું વિતરણ કરાયુ. . : આ કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ રાજેશ મહેતા, સહમંત્રી દિપક ચૌહાણ, કન્વીનર જગદીશ…
વાંસદા ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બધાજ સભ્યો ને રથ નું સ્વાગત માટે નિમંત્રણ
ઇંડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંચાલિત રથ વાંસદા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ વાંસદા ખાતે તા. 4/05/2025 ને રવિવાર નાં રોજ સાંજે 4-00 કલાકે આવનાર છે તો તેનું સ્વાગત…
