વાંસદા ખાતે સર્વોદય રોહિત સમાજ દ્વારા નોટબુક નું વિતરણ કરાયું

શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી દ્વારા વાંસદા ખાતે વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબૂક નું વિતરણ કરાયુ. .

: આ કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ રાજેશ મહેતા, સહમંત્રી દિપક ચૌહાણ, કન્વીનર જગદીશ સોલંકી અને કા. સભ્ય પ્રવિણ ચૌહાણ.

વાંસદા તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ, બી જે પી અનુ. જાતિ મોરચા ના મહામંત્રી ધીરેન સોલંકી, અને રવિદાસ વિશ્વ મહાપીઠ ના વાંસદા ના પ્રમુખ જીગ્નેશ સોલંકી અને દક્ષેસ સોલંકી દ્વારા વાંસદા ના 54 વિધાર્થીઓ ને કુલ 626 નોટબૂક વિતરણ કરવામાં આવી .

Today 9 Sandesh News

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ગોધરાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

ગોધરા તાલુકાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય મોટિવેશનલ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને…

વાસદા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને નોટ વિતરણનો કાર્યક્રમ રાજ પેલેસ પર કરવામાં આવ્યો .

રીપોર્ટ- અમિત મૈસુરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!