વાંસદા બુથ નંબર-૯માં મન કી બાતનો ૧૨૨મો એપિસોડ અજયભાઈના ઘરે નિહાળ્યો.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો ૧૨૨ મો એપિસોડ વાંસદા બુથ નંબર – ૯ માં પંચાયત સભ્યશ્રી અજયભાઈ પટેલના ઘરે નિહાળ્યો

જેમાં ભાજપના અગ્રણી એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, જયરામભાઈ , મીનેશભાઈ, રડકાભાઈ, જયેશભાઈ, રીનાબેન, કપિલાબેન તથા ગામના મોટી સંખ્યામાં ભાઈઓ – બહેનો અને આગેવાનોએ નિહાળ્યો અને મોદી સાહેબના ૨૧ મી જૂનના યોગ દિવસના કાર્યક્રમની સમજ મેળવી.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

દેશના ૨૫૯ જીલ્લા માં આજે ડીફેન્સ મોકડ્રીલ , યુદ્ધ જેવી સ્થિતિ 54 વર્ષ પછી સૌથી મોટી મોકડ્રીલ . સાવચેતી રાખવી.

અમિત મૈસુરીયા-

નવસારી જીલ્લા ના વાસદા નગરમાં પહલગામ હુમલા બાબતે અક્રોશ, પાકિસ્તાન મુર્દાબાદના લાગ્યા.

નવસારી જી. ના વાસદા નગરમાં યુવાનો વડીલો એ પહલગામ હુમલા બાબતે આક્રોશ સાથે પાકિસ્તાન ના ઝંડા રસ્તા પર મૂકી પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા. TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!