વાંસદા બુથ નંબર-૯માં મન કી બાતનો ૧૨૨મો એપિસોડ અજયભાઈના ઘરે નિહાળ્યો.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો ૧૨૨ મો એપિસોડ વાંસદા બુથ નંબર – ૯ માં પંચાયત સભ્યશ્રી અજયભાઈ પટેલના ઘરે નિહાળ્યો

જેમાં ભાજપના અગ્રણી એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, જયરામભાઈ , મીનેશભાઈ, રડકાભાઈ, જયેશભાઈ, રીનાબેન, કપિલાબેન તથા ગામના મોટી સંખ્યામાં ભાઈઓ – બહેનો અને આગેવાનોએ નિહાળ્યો અને મોદી સાહેબના ૨૧ મી જૂનના યોગ દિવસના કાર્યક્રમની સમજ મેળવી.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકા નું ગૌરવ આનંદ તપોવન નવતાડ ના યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ડેલિગેટ તરીકે આયુષ એક્સ્પો માં દુબઇ પહોંચ્યા .

આનંદ તપોવન નવતાડ ના યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ડેલિગેટ તરીકે આયુષ એક્સ્પો માં દુબઇ પહોંચ્યા . ભારત સરકાર ના આયુષ મંત્રાલય ના સહયોગ થી વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન…

TODAY 9 SANDESH NEWS ચેનલ તરફથી નવા વર્ષ 2026 ની હાર્દીક શુભકામના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!