વાંસદા બુથ નંબર-૯માં મન કી બાતનો ૧૨૨મો એપિસોડ અજયભાઈના ઘરે નિહાળ્યો.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો ૧૨૨ મો એપિસોડ વાંસદા બુથ નંબર – ૯ માં પંચાયત સભ્યશ્રી અજયભાઈ પટેલના ઘરે નિહાળ્યો

જેમાં ભાજપના અગ્રણી એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, જયરામભાઈ , મીનેશભાઈ, રડકાભાઈ, જયેશભાઈ, રીનાબેન, કપિલાબેન તથા ગામના મોટી સંખ્યામાં ભાઈઓ – બહેનો અને આગેવાનોએ નિહાળ્યો અને મોદી સાહેબના ૨૧ મી જૂનના યોગ દિવસના કાર્યક્રમની સમજ મેળવી.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની નવી દિલ્હી માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ —————————————————— દેશ અને વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વતંત્ર દેવજી મહારાજે શુભકામના અને…

સમૃદ્ધ જીવન કો -ઓપરેટીવ સોસાયટી લી.કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ નો હુકમ

લાખો લોકો ના કરોડો ના બચત ના નાણાં ઉઘરાવનાર સમૃદ્ધ જીવન કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ હુકમ કરવામાં આવ્યો. પુણે સ્થિત સમૃદ્ધજીવન ફૂડ્સ ઇન્ડિયાને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!