વાંકલ: વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાતા ની સાથે આચારસંહિતા નો અમલ શરૂ.
બપોરબાદ આચાર સંહિતાનો અમલ શરૂ કરાયો હતો.

સુરત ના ગ્રામ્ય વિસ્તારમાં બેનર ઉતારી લેવા ની કામગીરી કરવાની ચાલુ કરવામાં આવી હતી.રાજકીય પક્ષોના બેનર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રીપોર્ટ:- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. વેરાકૂઈ ગામ ખાતે 40વર્ષ વધુના સમય થી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. વેરાકૂઈ ગામ ખાતે 40વર્ષ વધુના સમય થી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. માંગરોળ…

તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના

તાપી,સુરત તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત ત્રીજા પંપહાઉસની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું હતું.પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે ખાતમુહૂર્ત…

ચીખલી તાલુકાના આમધરા ગામે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્યશ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી જલારામ ધામ 223માં જલારામ જયંતિ ઉત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ “ચોથો વાંદરો” ના ડાયરેક્ટશ્રી અને કલાકારો વિશેષ હાજરી આપશે.

નવયુવક મંડળ આમધરા દ્વારા છેલ્લાં 18 વર્ષથી જલારામ જયંતિ ઉજવવામાં આવે છે. જલારામ બાપાના દર્શનાર્થે દર વર્ષે 5000 થી વધુ હરિભક્તો આવશે તથા તારીખ 31મી ઓક્ટોબર 2022 ના રોજ સવારે…

વાંસદા તોરણીયા ડુંગર થી માઉન્ટ આબુ પ્રયાણ રાણીફળીયા શ્રી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર શ્રી લોચન શાસ્ત્રીએ દરેક પર્વતારોહી ને એમનાં તરફથી અભિનંદન પાઠવ્યા..

ચોક બોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ કેમ્પ વાંસદા ના માધ્યમથી તોરણીયા ડુંગર ઉપર ચાલતી વિવિધ પર્વતારોહણ ની તાલીમો માં કુશળતા પ્રાપ્ત કરી હેમાંશી વિજયભાઈ…

ઉમરપાડા ના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું.

ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયુ ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું. વાંકલ:ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું હતું.છેલ્લા 35 વર્ષથી આ રીતે રમતોત્સવનું આયોજન કરવામાં આવે…

સુરત જિલ્લા ની વિધાનસભાની ટીકીટ માટે ઇચ્છુંકોએ ભાજપા માંથી કરી દાવેદારી

ઓલપાડ બેઠક પરથી મંત્રી મુકેશ પટેલ સહિત 15 લોકોએ કરી દાવેદારી માંગરોળ વિધાનસભા માટે ફક્ત એકજ ગણપતસિંહ વસાવાની દાવેદારી બારડોલી બેઠક પરથી ઈશ્વર પરમાર સહિત 27 લોકોએ કરી દાવેદારી મહુવા…

error: Content is protected !!