વાંકલ: વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાતા ની સાથે આચારસંહિતા નો અમલ શરૂ.
બપોરબાદ આચાર સંહિતાનો અમલ શરૂ કરાયો હતો.

સુરત જિલ્લામાં યોજાશે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે.

સુરત ના ગ્રામ્ય વિસ્તારમાં બેનર ઉતારી લેવા ની કામગીરી કરવાની ચાલુ કરવામાં આવી હતી.
રાજકીય પક્ષોના બેનર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી

રીપોર્ટ:- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં પાકા રસ્તા નું ભૂમિ પૂજન કરાયું.

વાંસદા તાલુકાના સતિમાળ ગામમાં પાકા રસ્તા નુ ખાતમુહૂર્ત. – -સતીમાળ ગામમાં વર્ષો જૂના રસ્તા ની સમસ્યા હલ થઈ ! ભૂમિ પૂજન કરતા વાંસદા તાલુકા પંચાયત શાસન પક્ષના નેતા બીપીન માહલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!