તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના

તાપી,સુરત

તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત ત્રીજા પંપહાઉસની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું હતું.પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાનાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ માટેની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના અંતર્ગત પંપહાઉસ-3ની કામગીરીનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો.ઉકાઇ ડેમનું પાણી ઉમરપાડા અને ડેડિયાપાડાના ખેડૂતોને મળે તે માટે વર્ષો જૂની માંગ પૂરી કરવા માટે આ યોજના મંજૂર કરાઇ છે.ઉકાઇ ડેમથી 500 ફૂટની ઊંચાઈએ આવેલ પંપ હાઉસમાં ઉકાઇ ડેમનું પાણી ચઢાવી ખેડૂતોને પહોંચાડવામાં આવશે.
આ કાર્યક્રમ પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે,ભાજપવાળા માત્ર ભાષણ નથી કરતા પણ ભાજપવાળા સ્થળ પર જઈને કામ કરીને બતાવે છે.કોંગ્રેસવાળાની આખી ગાડી પાઇપલાઈનમાંથી નીકળી જાય એટલી મોટી પાઇપલાઇન આપણે નાખી છે.

રીપોર્ટ વિનોદ મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ દંડકવન આશ્રમ દ્વારા સેવા

વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં દંડકવન આશ્રમની સેવા સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું વિતરણ અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!