વાંસદા તાલુકાની ખાંભલા ખાતે તિરંગાયાત્રા અને વર્ગશાળાનો ૪૨મો શાળા સ્થાપનાદિન ઉજવાયો
ખાંભલા વર્ગશાળા ખાતે શાળા સ્થાપના દિન અને હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી છેજેની શરૂઆત હર ઘર તિરંગાયાત્રા કાઢી ત્યાં પ્રાર્થના અને સ્વાગત ગીત પણ રજુ કરવામાં આવ્યુ હતું શાળા…
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
હરઘર તિરંગા નો ઉત્સાહભેર (સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન ) રવિન્દ્ર મહાકાળ સાથે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું
વલસાડ અબ્રામા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા કાર્યક્ર્મ દરમિયાન. વોર્ડ નં 11ના સભ્ય તેમજ (સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન ) રવિન્દ્ર મહાકાળ ના યોગ્ય માર્ગદર્શન તેમજ…
ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી
ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી જેમાં આદિવાસી લોકો ના જાત જાતના વાજીંત્રો લયને જેવાકે આદિવાસી.તારપુ/કાહળી/તુર…
વાંસદા તાલુકાના રાણીફળીયા ગામ નાં સારિયાંફળીયા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
વાંસદા તાલુકાના રાણીફળીયા ગામ નાં સારિયાંફળીયા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપપ્રાગટ્યથી કરવામાં આવી આ પ્રસંગે શાળાની શરૂઆત તારીખ – ૧૦-૦૮-૧૯૮૦નાં આચાર્ય ચીમનભાઈ…
વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
વાંકલ..માંગરોળના વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર…
ઝંખવાવ માં મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી ને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી માંગરોળના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇસરાણી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં…
વાંસદા વનવિભાગે સિણધઈના રાજમલા ગામે આંટા મારતો દીપડો પકડવા પાંજરું ગોઠવ્યું.
વાંસદા તાલુકાના સિણધઈ ગામની સીમમાં મોડી રાત્રે દીપડો શિકારની શોધમાં નજરે ચડ્યો હતો. કદાવર દીપડો બિન્દાસ લટાર મારી રહ્યો હતો.જે કાર ચાલકે પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કરી લીધો હતો. સિણધઈ…
Breaking News .Watch “સુરત ,.કીમ-માંડવી રસ્તા પર આવેલા કરંજ ખાતે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ પોતે કરી રહ્યા છે નિરીક્ષણ” on YouTube
સુરત કીમ-માંડવી રસ્તા પર આવેલા કરંજ ખાતે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ CM ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેર અને જિલ્લાના પ્રવાસે વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઈવેના ચેઈનેજ-૨૪૮/૪૦૦ની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે…
વાંસદા તાલુકાના ખાંભલા ગામની વર્ગશાળામાં બેટી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ની અનોખી પહેલ
” બેટી પઢાવો આત્મનિર્ભર બનો , મહિલાઓ અને છોકરીઓનો સશક્તિકરણ” નવસારી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ ની દીકરી ના જન્મદિન નિમિત્તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાંભલા ગામ ની વર્ગશાળામાં…
ખાટાઆંબા ગામખાતે રાત્રીના સમયે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે ત્યારે વાંસદા તાલુકામાં અવાર નવાર અજગર પકડાયા હોઈ એવા અનેક કિસ્સાઓ સંભાળવાંમાં આવ્યા હોઈ ત્યારે ખાટાઆંબા ગામખાતે રાત્રીના સમયે સાડા દસ વાગ્યાના અરસામાં એક…
