
વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે —

દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો મજબુર બન્યા બીમાર અવસ્થા માં 108 ની ગાડી પણ સમય પર પોહચી ના શકે તો દર્દી મોત ને પણ ભેટી શકે તેની જવાબદારી કોઈ તંત્ર ના લઈ શકે અને નદી ના પીચિંગ પર પ્રોટેશન દિવાલ નો પણ અભાવ ના કારણે ચોમાસામાં જોખમકારક હોવાથી દુર્ઘટના સ્થાનિક સાથે બની શકે ભય જનક સાબિત થઈ શકે જેથી તંત્ર વહેલી તકે આ રસ્તાની કામગીરી ને ધ્યાને લેય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે .
ગામના લોકો ને અનેક તકલીફો નો સામનો કરવો પડે છે.તાલુકા પંચાયત માં વારંવાર સરપંચ દ્વારા રજુઆત કરવા છતાં પણ હજુ સુધી કામ થયું નથી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
