આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
હરઘર તિરંગા નો ઉત્સાહભેર (સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન ) રવિન્દ્ર મહાકાળ સાથે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું

અબ્રામા નવી નગરી સ્કૂલમાં તિરંગા રેલી નો કાર્યક્રમ

વલસાડ અબ્રામા ‌ ‌ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
હરઘર તિરંગા કાર્યક્ર્મ દરમિયાન. વોર્ડ નં 11ના સભ્ય  તેમજ (સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન ) રવિન્દ્ર મહાકાળ ના યોગ્ય માર્ગદર્શન તેમજ સામાજિક સંસ્થા ના અગ્રણીઓ સાથે મળી આખા વિસ્તાર માં વિશાળ અને ભવ્ય તિરંગા રેલી માં ભારત માતાકી જય ના નારા સાથે  તિરંગા વહેચણી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું

આ રેલીમાં  હાજર અબ્રામા નવી નગરી સ્કૂલ ના શિક્ષક ગણ ,વિદ્યાર્થીગણ,ગામના વડીલો,ગામના યુવાનો ,શિવ,નીતિન, જીતેન્દ્ર,તેમજ અજય કુમાર ,આસપાસના તમામ સામાજિક સંસ્થા ઓ ઔદ્યોગિક એકમોનો ર્હદય પૂર્વક અભાર. …તમામ કાર્યક્રમ માં ઉપસ્થિત સર્વ લોકો નો ર્હદય પૂર્વક આભાર માન્યો હતો

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા.            Today 9 Sandesh News   

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારતીય વિદ્યા ભવન નાની નરોલી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ની થીમ આધારિત સ્પેશિયલ પ્રાર્થનાસભાનું અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

 વાંકલ :આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને…

વાંસદા તાલુકાની ખાંભલા ખાતે તિરંગાયાત્રા અને વર્ગશાળાનો ૪૨મો શાળા સ્થાપનાદિન ઉજવાયો

ખાંભલા વર્ગશાળા ખાતે શાળા સ્થાપના દિન અને હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી છેજેની શરૂઆત હર ઘર તિરંગાયાત્રા કાઢી ત્યાં પ્રાર્થના અને સ્વાગત ગીત પણ રજુ કરવામાં આવ્યુ હતું શાળા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!