ઝંખવાવ માં મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી ને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ઝંખવાવ માં મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી ને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ


માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી માંગરોળના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇસરાણી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં તારીખ નવ મી ઓગસ્ટ ના રોજ મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી મા ટ્રાફિક સહિત નાના-મોટા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ના અગોતરા આયોજન અંગે સ્થાનિક આગેવાનો જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ સુરતી ગામના સરપંચ તેમજ ઉપસરપંચ ગફુરભાઈ મુલતાની વેપારી મંડળના સભ્યો તાજીયા ના આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

વાંકલ.. માંગરોળ રિપોર્ટ…. વિનોદ મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા કોટેજ હોસ્પિટલ માં ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણી કરવામાં આવી.

ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણ વાંસદા કોટેજ હોસ્પિટલમાં કરવામાં આવી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણીના ભાગરૂપે વાંસદા કોટેજ…

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો.

– વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો સાંસદના જનસંપર્ક કાર્યાલય ખાતે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!