ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમી માટે આ અત્યંત ગૌરવ એકેડમીના પ્રતિભાશાળી ખેલાડી મોહિત રશ્મિકાંત વસાવાની અંડર-14 કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી

પુરાણી ક્રિકેટ એકેડમી માટે ગૌરવની ક્ષણ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમી માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે કે એકેડમીના પ્રતિભાશાળી ખેલાડી મોહિત રશ્મિકાંત વસાવાની અંડર-14 કેટેગરીમાં રાષ્ટ્રીય…

રાજ્ય કક્ષાની માસ્ટર ચેમ્પિયનશિપમાં કૃણાલભાઈ પટેલનો ડબલ વિજય — હવે અજમેર ખાતે રમશે નેશનલ

રાજ્ય કક્ષાની માસ્ટર ચેમ્પિયનશિપમાં કૃણાલભાઈ પટેલનો ડબલ વિજય — હવે અજમેર ખાતે રમશે નેશનલ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોલધરાના વતની તથા સી.આર.સી. વાંદરવેલા સાથે સંકળાયેલા શ્રી કૃણાલભાઈ જે પટેલએ…

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સાંસદ ધવલભાઈ પટેલ ના હસ્તે સન્માન.

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સન્માન આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન જાતિ ગૌરવ યાત્રા…

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો.

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કાર્યક્રમ કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે બિલીમોરા શ્રી દ્વારિકાધીશ મન્દિરના પવિત્ર પટાંગણ ઉપર ભરૂચ જિલ્લાના નર્મદા નદી…

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનવેરી કલ્લા દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું” અંતર્ગત વાંઝણા ગામે આરોગ્ય શિબિર કમ રોગ નિદાન કેમ્પ તથા મહા મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનવેરી કલ્લા દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું” અંતર્ગત વાંઝણા ગામે આરોગ્ય શિબિર કમ નિદાન કેમ્પ…

વાંઝણા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી.

ભારત તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આર.સી.એચ. અધિકારીના માર્ગદર્શન મુજબ વાંઝણા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રીઓ મુકેશભાઈ પટેલ અને…

અમદાવાદ શ્રી જગન્નાથ રથયાત્રા નુ લાઈવ મોનિટરિંગ કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું તથા…

error: Content is protected !!