ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી

ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી

જેમાં આદિવાસી લોકો ના જાત જાતના વાજીંત્રો લયને‌ જેવાકે આદિવાસી.તારપુ/કાહળી/તુર / જેવા વાજીંત્રો વગાડી આદિવાસી ઓ આવા. વાજીંત્રો સામે ઝુમિ ઉઠયા હતાં અને આદિવાસી સંસ્કૃતિ અને ૫ મી અનુસૂચિ વિશે લોકોને માહિતિ આપી હતી.આદિવાસી.પ્રમુખ.નરેસ ભાઇ સાપટા એને નીચરો એ પણ સરસ લોકો ની આદિવાસી દિવસ સાના માટે ઉજવાય તેની જાનકારી આપી હતી.. વિશ્વમાં.રેલી આવધા ખડક દહાડે થી લયને આવધા પારસી પાડા સુધી નીકળી હતી જેમાં ઉપસ્તિત.ગામના સરપંચ શ્રી.સુરેષભાઇ મોકાશી માજી સરપંચ શ્રી.રણજીતભાઈ કુવર.માજી.સરપંચશ્રી.વિજયભાઇ દળવી.માજી.તાલુકા.ઉપ પ્રમુખ શ્રી.દેવજીભાઇ તેમજ ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા

TODAY 9 SANDESH NEWS ધરમપુર રિપોર્ટર: હસમુખ મુહડકર

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા આનંદ તપોવન ના અધ્યક્ષ અને જાણીતા યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ ને ફાઇનાન્સ કમિટી માં નિયુક્ત કરવા માં આવ્યા

ઇન્ડીયન યોગ એસોસિયેશન નવી દિલ્હી ના ગવર્નિંગ કાઉન્સિલ ના ચેરમેન શ્રી શ્રી. રવિશંકરજી ( આર્ટ ઓફ લિવિંગ) દ્વારા તારીખ ૨૬ જૂને મળેલ જનરલ બોડી મીટિંગ માં વર્ષ ૨૦૨૬- ૨૦૩૦ માટે…

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!