ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી

ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી

જેમાં આદિવાસી લોકો ના જાત જાતના વાજીંત્રો લયને‌ જેવાકે આદિવાસી.તારપુ/કાહળી/તુર / જેવા વાજીંત્રો વગાડી આદિવાસી ઓ આવા. વાજીંત્રો સામે ઝુમિ ઉઠયા હતાં અને આદિવાસી સંસ્કૃતિ અને ૫ મી અનુસૂચિ વિશે લોકોને માહિતિ આપી હતી.આદિવાસી.પ્રમુખ.નરેસ ભાઇ સાપટા એને નીચરો એ પણ સરસ લોકો ની આદિવાસી દિવસ સાના માટે ઉજવાય તેની જાનકારી આપી હતી.. વિશ્વમાં.રેલી આવધા ખડક દહાડે થી લયને આવધા પારસી પાડા સુધી નીકળી હતી જેમાં ઉપસ્તિત.ગામના સરપંચ શ્રી.સુરેષભાઇ મોકાશી માજી સરપંચ શ્રી.રણજીતભાઈ કુવર.માજી.સરપંચશ્રી.વિજયભાઇ દળવી.માજી.તાલુકા.ઉપ પ્રમુખ શ્રી.દેવજીભાઇ તેમજ ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા

TODAY 9 SANDESH NEWS ધરમપુર રિપોર્ટર: હસમુખ મુહડકર

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

– “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!