ચીખલી તાલુકાના સારવણી ગામ ના રસ્તા પર ના નાનો પુલ નું દુબાણ થતાં વાહન ચાલકો માટે હાલાકી
અમિત મૈસુરીયા TODAY 9 SANDESH NEWS
વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી
વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી હતી. આ હવાન માં ગામ લોકો ભેગા મળી ને ગામ દેવી ની પૂંજા કરે છે ગામ દેવી…
BREAKING NEWS સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 11 જુલાઈના રોજ અગ્નિપથ પર સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિને બ્રીફ કરશે
સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિની બેઠક સંરક્ષણ સચિવ, ત્રણ સર્વિસ ચીફ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહે તેવી શક્યતા . 11 જુલાઈ, 2022 ના રોજ નવી દિલ્હીમાં યોજાશે.…
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા…
પિતા-પુત્રીની જોડીએ IAFમાં ઇતિહાસ રચ્યો, એક જ મિશન માટે સમાન ફાઇટર ફોર્મેશનમાં ઉડાન ભરીપિતા-પુત્રીની જોડીએ IAFમાં ઇતિહાસ રચ્યો, એક જ મિશન માટે સમાન ફાઇટર ફોર્મેશનમાં ઉડાન ભરી
Jul 06, 2022 ‘ટોપ ગન’ ફિલ્મના પ્રથમ એડિશનની ઐતિહાસિક મહાકાવ્યરૂપ હવાઇ યુદ્ધની સિક્વન્સ, આઇસમેન દ્વારા યુએસ નૌસેનાના કેરિયરના ડેક પર માવેરિકને કહેલા આ શબ્દો સાથે સમાપ્ત થાય છે. એક ફાઇટર…
યુવા શક્તિના ઉપયોગથી દેશની સમસ્યાઓનું નિરાકરણ સંભવ બને છે : કેન્દ્રીય રેલવે, ઇલેક્ટ્રોનિક એન્ડ આઇ.ટી. મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
પ્રધાનમંત્રીશ્રી મોદીજીના નેતૃત્વમાં ભારતમાં 73 હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત અને 103 યુનિકોન હોવા એ આપણા માટે ગૌરવની વાત યુપીઆઈ એક શાનદાર સિસ્ટમ, યુપીઆઈ પ્લેટફોર્મ આજે ભારત સહિત વિશ્વના અનેક દેશો…
સંપૂર્ણ ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ વિશેષ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે
“આ ચીજ બળશે પણ નહિ અને પીગળશે પણ નહિ” ૮૦ના દશકમાં જયારે પ્લાસ્ટિકએ જયારે કાપડની થેલી, શણની બેગ અથવા કાગળના પરબીડિયાનું સ્થાન લઇ લીધું ત્યારે તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા.…
વાંસદા તાલુકા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ના ઉનાઈ માતાજી ના મંદિરના ગરમ પાણીના ઝરા વરસાદને કારણે ફરી જીવંત થયાં
વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાજીના મંદિરના ગરમ પાણીના કુંડ ચોમાસામાં વરસાદને પગલે ફરી જીવંત થયા છે. વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના…
