વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી

વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી હતી. આ હવાન માં ગામ લોકો ભેગા મળી ને ગામ દેવી ની પૂંજા કરે છે ગામ દેવી પાસે સારા પાક ની અને માનવી ના રક્ષણ માટે ની આરાધના કરે છે આ હવાન પછી ગામ લોકો રોપણી ચાલુ કરે છે આ પ્રસંગે માજી ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ , ગણપતભાઇ , છગનભગત , કિરણ પાડવી (પી.આઈ) , પપુભાઈ , મહેન્દ્રભાઈ , પ્રવીણભાઈ, રમેશભાઈ, નિલેશભાઈ, કમલેશભાઈ, સુરેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, હર્દીપભાઈ વગેરે તથા અન્ય ગામ જનો હજાર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક…

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!