News

BREAKING NEWS સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 11 જુલાઈના રોજ અગ્નિપથ પર સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિને બ્રીફ કરશે

સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિની બેઠક

સંરક્ષણ સચિવ, ત્રણ સર્વિસ ચીફ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહે તેવી શક્યતા .

11 જુલાઈ, 2022 ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ સમિતિના સભ્યોને તાજેતરમાં શરૂ કરાયેલ અગ્નિપથ યોજનાના વિવિધ પાસાઓ વિશેની માહિતી આપવામાં આવશે , જેના દ્વારા સૈનિકોની ભરતી ત્રણેય સેવાઓમાં હવેથી થશે.

Today 9 Sandesh News અમિત મૈસુરીયા

Related Posts

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!