BREAKING NEWS સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 11 જુલાઈના રોજ અગ્નિપથ પર સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિને બ્રીફ કરશે

0
190

સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિની બેઠક

સંરક્ષણ સચિવ, ત્રણ સર્વિસ ચીફ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહે તેવી શક્યતા .

11 જુલાઈ, 2022 ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ સમિતિના સભ્યોને તાજેતરમાં શરૂ કરાયેલ અગ્નિપથ યોજનાના વિવિધ પાસાઓ વિશેની માહિતી આપવામાં આવશે , જેના દ્વારા સૈનિકોની ભરતી ત્રણેય સેવાઓમાં હવેથી થશે.

Today 9 Sandesh News અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here