વાંસદા તાલુકા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ના ઉનાઈ માતાજી ના મંદિરના ગરમ પાણીના ઝરા વરસાદને કારણે ફરી જીવંત થયાં

ઉનાઇ માતાજીના મંદિરના ગરમ પાણીના ઝરા ચોમાસામાં વરસાદને કારણે ફરી જીવંત થયાં

વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાજીના મંદિરના ગરમ પાણીના કુંડ ચોમાસામાં વરસાદને પગલે ફરી જીવંત થયા છે. વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના ઝરા પુનઃ જીવંત થવા પામ્યા છે. વધુમાં વાંસદા તાલુકાના ઉનાઈના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ ઉનાઇ માતાના સાંનિધ્યમાં આવેલા ઐતિહાસિક ગરમ પાણીના ઝરામાં ચોસામા દરમ્યાન નવા નીર આવતાં જીવંત થઈ ઉઠયા છે

છેલ્લા ઘણા દિવસોથી વાંસદા વિસ્તારમાં અવિરત વરસાદના પગલે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના ઝરા પુનઃ જીવંત થયા છે. જેથી શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. પાણી માટે એક એવી માન્યતા છે કે કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. જેના કારણે અનેક ભાવિકભક્તો અહીં શ્રદ્ધા સાથે સ્નાન કરવા આવે છે કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

અમિત મૈસુરિયા વાંસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો.

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કાર્યક્રમ કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે બિલીમોરા શ્રી દ્વારિકાધીશ મન્દિરના પવિત્ર પટાંગણ ઉપર ભરૂચ જિલ્લાના નર્મદા નદી…

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન કરવામાં આવ્યો.

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન સાથે પૂજા કરવામાં આવી.વાંસદા તાલુકાના ભીનાર ગામે પાટી ફળિયા માં મહાકાળી માતાજી મંદિર ના પટાંગણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!