ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે

સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.86% છે

કુલ 86.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,38,005 ટેસ્ટ કરાયા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન.

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન હંસાબેન સોલંકી તથા લોપા દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરોક શિબિરમાં પ્રીતિ પાંડે ડીસી તથા ગાયત્રીબેન તલાટી ઝોન કોર્ડીનેટર…

વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો,જેમાં કુલ ૫૬૮ લાભાર્થીઓએ લાભ લીધો

વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો,જેમાં કુલ ૫૬૮ લાભાર્થીઓએ લાભ લીધો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!