રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે
સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.86% છે
કુલ 86.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,38,005 ટેસ્ટ કરાયા
TODAY 9 SANDESH NEWS