ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે

સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.86% છે

કુલ 86.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,38,005 ટેસ્ટ કરાયા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા અધિકારી ડૉ.રંગૂનવાલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મયંક સર,જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ સર ,જિલ્લા ક્ષય અધિકારી…

વાંસદા વાંદરવેલા ખાતે 10 માર્ચે નિરાલી હોસ્પિટલ અને ગુર્જર સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને રકતદાન કેમ્પ નું આયોજન.

શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાસંદા ચીખલી ડાંગ ગુજરાત શિક્ષણ અને રમતગમતમાં જાગૃતિ લાવવા, સમાજને નશા મુક્ત બનાવવા અને સમગ્ર સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવા માટે ના 8/3/2024,રોજ મા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!