ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે

સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.86% છે

કુલ 86.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,38,005 ટેસ્ટ કરાયા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું.

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ…

વાંસદા માં પોલિયો રસીકરણ કાર્યક્રમ – પી.એચ.સી ભીનાર ખાતે ઉદ્ઘાટન સમારોહ કરવામા આવ્યું..

પોલિયો રસીકરણ કાર્યક્રમ – પી.એચ.સી ભીનાર ખાતે ઉદ્ઘાટન સમારોહ કરવામા આવ્યું.. કાર્યક્રમનું ઉદ્ઘાટન પંચાયતના સરપંચ જિતેન્દ્રભાઈ રણજીતભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મેડિકલ ઓફિસરશ્રી અને આયુષ મેડિકલ ઓફિસરશ્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!