મોટામિયા માંગરોળ, ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો..

વાંકલ : થોડા દિવસ અગાઉ મોટા મિયા માંગરોળ મુકામે ખેતરમાં દીપડો નજરે પડતો હતો જેના અનુસંધાને માંગરોળના માજી સરપંચ નિકેશભાઈ વસાવા તરફથી આર.એફ.ઓ હિરેનભાઈ પટેલને લેખિતમાં જાણ કરાઇ હતી. આર.એફ.ઓ.…

વાંકલ FPS એસોસિએશનની વિવિધ પ્રશ્ને માંગરોળ મામલતદાર ને આવેનપત્ર પાઠવી રજૂઆત કરી.

વાંકલ: જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો બીજી ઓક્ટોબરથી વિતરણ વ્યવસ્થા અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી.સસ્તા અનાજના દુકાનદારોના વિવિધ પ્રશ્નો અંગે મામલતદાર એ.સી. વસાવાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકારમાં અનેક વખત…

વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું

વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના શોપિંગ સેન્ટર ના વેપારી મિત્રો તથા આગેવાનો સાથે મળી ભંડારાનું પણ આયોજન કર્યું…

BREKING NEWS ……… ડાંગ ના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ફરી ભાજપમાં જોડાયા

ભાજપથી નારાજ રાજાએ અગાઉ રાજકીય સન્યાસ લેવાની કરી હતી જાહેરાત નારાજ રાજાને મનાવી લેવામાં મંત્રી નરેશ પટેલને સફળતા, આહવા સર્કિટહાઉસ ખાતે જિલ્લા પ્રમુખ અને આગેવાનો ની હાજરીમાં નરેશ પટેલે રાજા…

ઉમરપાડા તાલુકામાં પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે રૂા.૩૭.૭૭ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કરાયું

વાંકલ..ઉમરપાડા તાલુકામાં વિવિધ ગામોમાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે 37 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતુંજેમાં ચવડા ઉમરપાડા માલ્યાફાટા રોડ રૂા.૨૨ કરોડ, ઉમરપાડા –…

વાંકલ: માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વાંકલ: માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.ઝંખવાવ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં 20 લાખથી વધુ ના કામોનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક…

વાંસદા આદિવાસી સેના દ્રારા આદિવાસીઓના આઉટસોર્સીગ કર્મચારીઓનું શોષણ થવા બાબતે મુખ્યમંત્રીને સંબોધન કરાયેલ આવેદનપત્ર આપવામાં આવ્યું.

વાંસદા તાલુકા આદિવાસી સેના દ્રારા આદર્શ નિવાસી કુમાર છાત્રાલય વાંસદા જિલ્લા નવસારીના તમામ આદિવાસીઓ એવા આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થવા બાબતે આવેદનપત્ર પ્રાંત અધિકારી વાસદા અને મામલતદાર શ્રી વાંસદા નાઓને માન્ય…

ગુજરાતનુ એક માત્ર એવુ ગીરી મથક સાપૂતારાખાતે રાત્રે ૧૧:૧૫ કલાકે સાપુતારા લેઅક્વ્યૂ હોટેલ , ત્રણ રસ્તા પાસે થી જ્યા ચેક પોસ્ટ આવેલું છે ત્યા થી એક ઇનોવા અને સ્કોડા કાર પસાર થઈ રહી હતી કાર માં બેસેલા ઈસમો એ બચાવો બચવો ની બૂમો પાડી હતી. આ ગાડીઓ ઉભી ન રહેતા સાપુતારા પોલીસ ના સ્ટાફે તેમનો પીછો કરી આ ગાડીઓ ને અટકાવી હતી.

સાપુતારા આહવા જેમા અપહરણ કરતા:-(૧)વિનિત પુંડલીક ઝાલ્ટે ઉ.વ.૪૫ ધંધો-શેરમાર્કેટ રહે.સાંઇ સર્મથ દત્તાયોક સીડકો તા.જી.નાશીક (મહારાષ્ટ્ર) (૨)વિનોદ ઉર્ફે સાંઇરામ વિષ્ણુ ડાગળ ઉ.વ.૪૭ ધંધો વેપાર રહે.ફ્લેટ નં.૨૦૨ હરીસાગર સોસાયટી ઉપનગર શાંતીપાર્ક માતોશ્રીનગર…

error: Content is protected !!