વાંકલ: માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વાંકલ: માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઝંખવાવ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં 20 લાખથી વધુ ના કામોનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીના હસ્તે કરવામાં આવ્યું.

જે માં પેવર બ્લોક સતકેવલ મંદિર તરફ જતાં રોડનું અને નાંદોલા સ્મશાન તરફ જતા સીસી રોડનું કામના ખાતમુહર્ત કરવામાં આવ્યું. પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ સમયે સુરત જિલ્લા પંચાયત ના દિનેશ સુરતી ,માંગરોળ તાલુકા પંચાયત ના સદસ્ય ભૂમિ વસાવા, દિપક ચૌધરી,મુકેશ ગામીત,રમેશભાઈ ચૌધરી,ખુમાનસિંહ વસાવા, સોમાભાઈ સરપંચ, દેવેન્દ્ર ચૌધરી તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ :વિનોદ મૈસુરીયા
માંગરોળ વાંકલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના માનકુનિયા રાયબોર વાંગણ ગામે વિવિધ કામો નુ ખાતમુર્હુત કરવા મા આવ્યું .

વાંસદા તાલુકા ના માનકુનિયા રાયબોર વાંગણ ગામે તાલુકા કક્ષા ટી. એસ. પી અને MP ફંડ ના કુલ 19,00000 લાખ ના નાળા. પાણીની ટાંકી. બોર. અને રસ્તાઓ નુ તાલુકા પંચાયત ના…

વાંસદા તાલુકાના ખાટા આંબા ગામ માં આશરે ૧૬.૭૦ લાખના વિવિધ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું.

પાંચ માર્ચ 2024 ના રોજ ખાટા આંબા ગામમાં વિવિધ આશરે ૧૬.૭૦ લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. ખાટા આંબા ગામે વિવિધ રસ્તા નો ખાતમુર્હુત, સ્કૂલ નો શેડ , શૌચાલય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!